પંચાયતી રાજ (Panchayati Raj) તાલુકા પંચાયત કારોબારી સમિતિ વધુમાં વધુ કેટલા સભ્યની બને છે ? અગિયાર પાંચ સાત નવ અગિયાર પાંચ સાત નવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પંચાયતી રાજ (Panchayati Raj) "પંચાયતી રાજ"નાં સ્થાપનાઓના મુખ્ય હેતુઓ કયા હતા ?1. વિકાસમાં લોકોનો સહયોગ, લોક ભાગીદારી2. લોકો દ્વારા વિકાસનું આયોજન, અમલીકરણ 3. સત્તાનું વિકેન્દ્રીકરણ 4. નાણાની ગતિશીલતા 2,3,4 1,2,3,4 1,2,4 1,2 અને 3 2,3,4 1,2,3,4 1,2,4 1,2 અને 3 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પંચાયતી રાજ (Panchayati Raj) ગુજરાત પંચાયત અધિનિયમ, 1993 ની જોગવાઈઓ અનુસાર જિલ્લા પંચાયત સત્તર સભ્યોની કેટલી વસ્તી ધરાવતા જિલ્લાની વસ્તીથી બનશે ? એક લાખ કરતાં વધુ ન હોય ચાર લાખ કરતાં વધુ હોય ત્રણ લાખ કરતાં વધુ ન હાપ ચાર લાખ કરતાં વધુ ન હોય એક લાખ કરતાં વધુ ન હોય ચાર લાખ કરતાં વધુ હોય ત્રણ લાખ કરતાં વધુ ન હાપ ચાર લાખ કરતાં વધુ ન હોય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પંચાયતી રાજ (Panchayati Raj) ગ્રામસભાને વધુ બળવત્તર બનાવવા સરકારશ્રી તરફથી વર્ષમાં કેટલી ગ્રામસભા બોલાવવા પરિપત્ર થયેલ છે ? એક ત્રણ ચાર બે એક ત્રણ ચાર બે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પંચાયતી રાજ (Panchayati Raj) ગ્રામ પંચાયતના સભ્યોની મુદત કેટલા વર્ષની હોય છે ? ત્રણ વર્ષ છ વર્ષ ચાર વર્ષ પાંચ વર્ષ ત્રણ વર્ષ છ વર્ષ ચાર વર્ષ પાંચ વર્ષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પંચાયતી રાજ (Panchayati Raj) પંચાયતીરાજ શબ્દ કોણે પ્રચલિત બનાવ્યો ? જવાહરલાલ નેહરુ લાલ બહાદુર શાસ્ત્રી વિનોબા ભાવે ગાંધીજી જવાહરલાલ નેહરુ લાલ બહાદુર શાસ્ત્રી વિનોબા ભાવે ગાંધીજી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP