કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) ભારતના પ્રથમ ઓસ્કાર વિજેતા કોસ્ચ્યુમ ડિઝાઇનર ભાનુ અથૈયાનું તાજેતરમાં નિધન થયું. તેમને કઈ ફિલ્મ માટે ઓસ્કાર એવોર્ડ મળ્યો હતો ? આ લવ સ્ટોરી ગાંધી કાગજ કે ફૂલ સુહાગ આ લવ સ્ટોરી ગાંધી કાગજ કે ફૂલ સુહાગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) 'આત્મનિર્ભર ભારત 3.0' પેકેજ અંતર્ગત ભારતમાં COVID-19ની નવી રસીના સંશોધન અને વિકાસ માટે કેન્દ્ર સરકારના કયા વિભાગને રૂ.900 કરોડ આપવાની જાહેરાત કરવામાં આવી છે ? મેડિકલ વિભાગ ટેકનોલોજી વિભાગ બાયોટેકનોલોજી વિભાગ નાણા વિભાગ મેડિકલ વિભાગ ટેકનોલોજી વિભાગ બાયોટેકનોલોજી વિભાગ નાણા વિભાગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) તાજેતરમાં ISROએ કયા શહેરમાં સ્પેસ સિચ્યુએશનલ અવરનેસ(SSA) કંટ્રોલ સેન્ટર NETRAની સ્થાપના કરી ? બેંગલુરુ નવી દિલ્હી અમદાવાદ શ્રી હરિકોટા બેંગલુરુ નવી દિલ્હી અમદાવાદ શ્રી હરિકોટા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ્સ બેંકના CEO તરીકે કોની નિયુક્તિ કરવામાં આવી ? નીતા અગ્રવાલ અનિલ કુમાર જે. વેકટરામુ રજનીશ કુમાર નીતા અગ્રવાલ અનિલ કુમાર જે. વેકટરામુ રજનીશ કુમાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) માનવ વિકાસ અહેવાલ 2020ની થીમ શું હતી ? Human Development during COVID-19 Human development and anthropoceme Human development and sustainable development Human Development for humanity Human Development during COVID-19 Human development and anthropoceme Human development and sustainable development Human Development for humanity ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) નીચેના પૈકી ખોટું વિધાન જણાવો ? ગાર્ડન રીત શિપબિલ્ડર્સ એન્ડ એન્જિનિયર્સ(GRSE) દ્વારા ભારતીય નૌસેના માટે હિમગીરી નામના જહાજનું લોન્ચિંગ કર્યું હતું. પ્રોજેક્ટ 17A અંતર્ગત ભારતીય નૌસેનાને કુલ 7 અદ્યતન ફ્રિગેટ આપવામાં આવશે. નીલગીરી ક્લાસના ફ્રિગેટોના નામ ભારતમાં નદીઓ પરથી રાખવામાં આવે છે. ફ્રિગેટ એ એક પ્રકારનું યુદ્ધ જહાજ છે. ગાર્ડન રીત શિપબિલ્ડર્સ એન્ડ એન્જિનિયર્સ(GRSE) દ્વારા ભારતીય નૌસેના માટે હિમગીરી નામના જહાજનું લોન્ચિંગ કર્યું હતું. પ્રોજેક્ટ 17A અંતર્ગત ભારતીય નૌસેનાને કુલ 7 અદ્યતન ફ્રિગેટ આપવામાં આવશે. નીલગીરી ક્લાસના ફ્રિગેટોના નામ ભારતમાં નદીઓ પરથી રાખવામાં આવે છે. ફ્રિગેટ એ એક પ્રકારનું યુદ્ધ જહાજ છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP