ભારતનું બંધારણ (Constitution Of India) 'નીતિ આયોગ'ની રચના કઈ રીતે કરવામાં આવેલી હતી ? બંધારણમાં જરૂરી સુધારો કરીને કોર્ટના ચુકાદાનું પાલન કરવા સંસદમાં કાયદો સુધારીને મંત્રીમંડળના સચિવાલયના ઠરાવથી બંધારણમાં જરૂરી સુધારો કરીને કોર્ટના ચુકાદાનું પાલન કરવા સંસદમાં કાયદો સુધારીને મંત્રીમંડળના સચિવાલયના ઠરાવથી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) સંસદની અને રાજ્યની વિધાનસભાની એક સાથે ચૂંટણી યોજવા અંગેનું સૂચન કરનાર સંસદની સ્ટેન્ડિંગ સમિતિના અધ્યક્ષ કોણ હતા ? મુરલી મનહર જોશી એન. ચંદ્રાબાબુ નાયડુ પી. ચિદમ્બરમ ઈ. એમ. એસ. નચીએપ્પન મુરલી મનહર જોશી એન. ચંદ્રાબાબુ નાયડુ પી. ચિદમ્બરમ ઈ. એમ. એસ. નચીએપ્પન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) બંધારણની કઈ કલમ અસ્પૃશ્યતા નાબૂદ કરે છે અને તેના આચરણ પર પ્રતિબંધ ફરમાવે છે ? 18 16 19 17 18 16 19 17 ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP નોંધ : અનુચ્છેદ-17 ના આધારે જ નાગરિક અધિકાર સુરક્ષા કાયદો-1955 માં અમલી બન્યો અને તેમાં અસ્પૃશ્યતાને સજા અને દંડનીય ગુનો ગણવામાં આવ્યો.
ભારતનું બંધારણ (Constitution Of India) રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિની ગેહાજરીમાં રાષ્ટ્રપતિ તરીકેની ફરજો કોણ નિભાવે છે ? એટર્ની જનરલ સોલિસિટર જનરલ સુપ્રિમ કોર્ટના ચીફ જસ્ટીસ સ્પીકર એટર્ની જનરલ સોલિસિટર જનરલ સુપ્રિમ કોર્ટના ચીફ જસ્ટીસ સ્પીકર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) નીચેનામાંથી કોનો સમાવેશ સંસદમાં થતો નથી ? ઉપરાષ્ટ્રપતિ લોકસભા રાજ્યસભા રાષ્ટ્રપતિ ઉપરાષ્ટ્રપતિ લોકસભા રાજ્યસભા રાષ્ટ્રપતિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ગ્રામ સ્વરાજ્ય નો ખ્યાલ કોણે બાંધ્યો ? મહાત્મા ગાંધી જયપ્રકાશ નારાયણ વિનોબા ભાવે દયાનંદ સ્વામી મહાત્મા ગાંધી જયપ્રકાશ નારાયણ વિનોબા ભાવે દયાનંદ સ્વામી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP