ભારતનું બંધારણ (Constitution Of India) 'નીતિ આયોગ'ની રચના કઈ રીતે કરવામાં આવેલી હતી ? મંત્રીમંડળના સચિવાલયના ઠરાવથી કોર્ટના ચુકાદાનું પાલન કરવા સંસદમાં કાયદો સુધારીને બંધારણમાં જરૂરી સુધારો કરીને મંત્રીમંડળના સચિવાલયના ઠરાવથી કોર્ટના ચુકાદાનું પાલન કરવા સંસદમાં કાયદો સુધારીને બંધારણમાં જરૂરી સુધારો કરીને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતના બંધારણમાં "મૂળભૂત અધિકારો"નું તત્વ કયા અન્ય દેશનાં બંધારણને ધ્યાનમાં લઈને સામેલ કરેલ છે ? અમેરિકા ઇંગ્લેન્ડ જર્મની ઓસ્ટ્રેલિયા અમેરિકા ઇંગ્લેન્ડ જર્મની ઓસ્ટ્રેલિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) કયા અનુચ્છેદ પ્રમાણે જંગલો, તળાવો, નદીઓ અને વન્ય પશુઓ પક્ષીઓ આપણી સૌની સંપત્તિ છે ? અનુચ્છેદ -50(ક) અનુચ્છેદ -47(ક) અનુચ્છેદ -57(બ) અનુચ્છેદ -51(ક) અનુચ્છેદ -50(ક) અનુચ્છેદ -47(ક) અનુચ્છેદ -57(બ) અનુચ્છેદ -51(ક) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતના એટોર્ની જનરલનું નામ જણાવો. જી. રામસ્વામી કે.કે. વેણુગોપાલ મિલોન બેનરજી મુકુલ રોહતગી જી. રામસ્વામી કે.કે. વેણુગોપાલ મિલોન બેનરજી મુકુલ રોહતગી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) રાજ્યપાલ "વાર્ષિક નાણાકીય પત્રક" રાજ્યમાં વિધાનમંડળના ગૃહ અથવા ગૃહો સમક્ષ રજૂ કરાવશે તેવી જોગવાઈ સંવિધાનના કયા અનુચ્છેદમાં કરવામાં આવી છે ? અનુચ્છેદ -200 અનુચ્છેદ -201 અનુચ્છેદ -203 અનુચ્છેદ -202 અનુચ્છેદ -200 અનુચ્છેદ -201 અનુચ્છેદ -203 અનુચ્છેદ -202 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) નાણાંકીય કટોકટી કોણ જાહેર કરી શકે ? સંસદ રાષ્ટ્રપતિ પ્રધાનમંત્રી નાણામંત્રી સંસદ રાષ્ટ્રપતિ પ્રધાનમંત્રી નાણામંત્રી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP