ભારતનું બંધારણ (Constitution Of India)
જાહેર વ્યવસ્થા, નીતિમત્તા અને સ્વાસ્થ્યને બાધ ન આવે તે રીતે, ધાર્મિક સ્વાતંત્ર્યના અધિકારો ભારતના બંધારણના કયા અનુચ્છેદમાં છે ?

અનુચ્છેદ -22
અનુચ્છેદ -25
અનુચ્છેદ -23
અનુચ્છેદ -24

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
રાજ્યસભામાં સભાપતિ નીચેનામાંથી કોણ હોય છે.

સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટીસ
વડાપ્રધાન
લોકસભાના સ્પીકર
ઉપરાષ્ટ્રપતિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
રાજ્ય લોકસેવા આયોગનાં સ્ટાફની સેવા શરતો, અંગેની જોગવાઈઓ કોણ નક્કી કરે છે ?

ચૂંટણી કમિશનરશ્રી
માન. રાજ્યપાલશ્રી
માન. હાઇકોર્ટના ચીફ જસ્ટીસ
વિધાનસભાના સ્પીકરશ્રી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP