ભારતનું બંધારણ (Constitution Of India) સુપ્રીમ કોર્ટમાં પ્રવર્તમાન જોગવાઈઓ મુજબ મહત્તમ કેટલા માન. ન્યાયાધિશોની નિમણૂક કરી શકાય છે ? 28 29 30 31 28 29 30 31 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) '1955નો ધારો' નીચેનામાંથી કઈ બાબત માટે ઘડાયો હતો ? લોકશાહીના રક્ષણ માટે ગુંડાઓ સમક્ષ નાગરિકના રક્ષણ માટે અસ્પૃશ્યતા (ગુનાઓ) આચરણના શિક્ષાપાત્ર ગુના માટે લશ્કરના જવાનો માટે લોકશાહીના રક્ષણ માટે ગુંડાઓ સમક્ષ નાગરિકના રક્ષણ માટે અસ્પૃશ્યતા (ગુનાઓ) આચરણના શિક્ષાપાત્ર ગુના માટે લશ્કરના જવાનો માટે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતમાં સૌપ્રથમ લોકસેવા આયોગની સ્થાપના કયા અધિનિયમ હેઠળ થઈ હતી ? ભારત સરકાર અધિનિયમ 1919 1909 નો અધિનિયમ 1861 નો અધિનિયમ ભારત સરકાર અધિનિયમ, 1935 ભારત સરકાર અધિનિયમ 1919 1909 નો અધિનિયમ 1861 નો અધિનિયમ ભારત સરકાર અધિનિયમ, 1935 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) બંધારણસભાની સંઘ બંધારણ કમિટી (Union Constitution Committee) ના અધ્યક્ષ નીચેના પૈકી કોણ હતા ? બી. આર. આંબેડકર આપેલ પૈકી કોઈ નહીં અલ્લાદિ કૃષ્ણસ્વામી ઐયર જે. બી. કૃપલાણી બી. આર. આંબેડકર આપેલ પૈકી કોઈ નહીં અલ્લાદિ કૃષ્ણસ્વામી ઐયર જે. બી. કૃપલાણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) રાજ્યસભાનું વિસર્જન કોણ કરી શકે ? રાષ્ટ્રપતિ ઉપરાષ્ટ્રપતિ કોઈ નહીં વડાપ્રધાન રાષ્ટ્રપતિ ઉપરાષ્ટ્રપતિ કોઈ નહીં વડાપ્રધાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતના સંવિધાનની જોગવાઈ હેઠળ એટર્ની જનરલનું મહેનતાણું નકકી કરવાની સત્તા કોની છે ? ઉચ્ચતમ ન્યાયાલય ભારત સરકારનું વિધિ અને ન્યાય મંત્રાલય રાષ્ટ્રપતિ વડાપ્રધાન ઉચ્ચતમ ન્યાયાલય ભારત સરકારનું વિધિ અને ન્યાય મંત્રાલય રાષ્ટ્રપતિ વડાપ્રધાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP