સામાન્ય જ્ઞાન (GK) ભારતની બંધારણસભામાં નીચેના પૈકી કયા પક્ષનું પ્રતિનિધિત્વ ન હતું ? હિન્દુ મહાસભા અનુસૂચિત જાતિ સંઘ સામ્યવાદી પક્ષ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ હિન્દુ મહાસભા અનુસૂચિત જાતિ સંઘ સામ્યવાદી પક્ષ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) નીચેનામાંથી ચિત્રકલા અને સંબંધિત વિસ્તાર અંગેનું અયોગ્ય જોડકું પસંદ કરો. કલમકારી ચિત્રકલા - અરુણાચલ પ્રદેશ ઠંગકા ચિત્રકલા - સિક્કિમ વરલી ચિત્રકલા - મહારાષ્ટ્ર / ગુજરાત સરહદ મંજુષા ચિત્રકલા - બિહાર કલમકારી ચિત્રકલા - અરુણાચલ પ્રદેશ ઠંગકા ચિત્રકલા - સિક્કિમ વરલી ચિત્રકલા - મહારાષ્ટ્ર / ગુજરાત સરહદ મંજુષા ચિત્રકલા - બિહાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) ગુજરાત રાજયમાં કુલ કેટલા અભ્યારણ્ય આવેલા છે ? 30 15 20 10 30 15 20 10 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) જનનીની જોડ સખી નહી જડે રે લોલ આ પંકિત કોની રચેલી છે ? મેઘાણી બોટાદકર કલાપી પ્રેમાનંદ મેઘાણી બોટાદકર કલાપી પ્રેમાનંદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) અરૂંધતી રોયને કઈ સાહિત્યકૃતિ બદલ વર્ષ 1997માં બુકર પ્રાઇઝ એનાયત કરવામાં આવ્યો હતો ? ધ કોસ્ટ ઓફ વિલિંગ કમ સપ્ટેમ્બર ધ ગોડ ઓફ સ્મોલ થિગ્સ ધ એન્ડ ઓફ ઈમેજિનેશન ધ કોસ્ટ ઓફ વિલિંગ કમ સપ્ટેમ્બર ધ ગોડ ઓફ સ્મોલ થિગ્સ ધ એન્ડ ઓફ ઈમેજિનેશન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) પ્રભાચંદ્રસૂરિ એ કયા ગ્રંથમાં વ્રજસ્વામીથી લઈને હેમચંદ્રસૂરિ સુધીના અનેક પ્રભાવક આચાર્યોના ચરિત નું આલેખન કર્યું હતું ? જંબુસામિચરિય પ્રભાવકચરિત દૂતાંગદછાયાનાટક રેવંતગિરિરાસુ જંબુસામિચરિય પ્રભાવકચરિત દૂતાંગદછાયાનાટક રેવંતગિરિરાસુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP