ભારતનું બંધારણ (Constitution Of India) બંધારણ ઘડવાનો સૌપ્રથમ વિચાર કોને આવ્યો હતો ? ડૉ. ભીમરાવ આંબેડકર શ્રી જવાહરલાલ નેહરુ શ્રી એમ. એન. રોય ડૉ.રાજેન્દ્ર પ્રસાદ ડૉ. ભીમરાવ આંબેડકર શ્રી જવાહરલાલ નેહરુ શ્રી એમ. એન. રોય ડૉ.રાજેન્દ્ર પ્રસાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) 'ભારતનું બંધારણ, ભારતના લોકોની ઈચ્છાને અનુરૂપ હોવું જોઈએ' એ શબ્દો કયા રાષ્ટ્રીય નેતાએ ઉચ્ચાર્યા હતા ? મહાત્મા ગાંધીજી મહાદેવ ગોવિંદ રાનડે લોકમાન્ય તિલક ગોપાલકૃષ્ણ ગોખલે મહાત્મા ગાંધીજી મહાદેવ ગોવિંદ રાનડે લોકમાન્ય તિલક ગોપાલકૃષ્ણ ગોખલે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) સંસદના બંને ગૃહોની સંયુક્ત બેઠક બોલાવવાનો અધિકાર કોને છે ? પ્રધાનમંત્રી લોકસભાના અધ્યક્ષને રાષ્ટ્રપતિને રાજ્યસભાના અધ્યક્ષને પ્રધાનમંત્રી લોકસભાના અધ્યક્ષને રાષ્ટ્રપતિને રાજ્યસભાના અધ્યક્ષને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) સંસદમાં મહિલા સશકિતકરણ સમિતિની શરૂઆત કયા વર્ષથી કરવામાં આવી ? 1990 1981 1975 1982 1990 1981 1975 1982 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતની સંસદીય પદ્ધતિ કયા દેશમાંથી લેવામાં આવી છે ? જર્મની કેનેડા ઈંગલેન્ડ અમેરિકા જર્મની કેનેડા ઈંગલેન્ડ અમેરિકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતીય સંવિધાનના કયા આર્ટિકલમાં અનુસૂચિત વિસ્તારો અને આદિજાતિ વિસ્તારોના વહીવટ અંગેના નિર્દેશો આપવામાં આવેલ છે ? આર્ટિકલ – 181 આર્ટિકલ – 237 આર્ટિકલ – 97 આર્ટિકલ – 244 આર્ટિકલ – 181 આર્ટિકલ – 237 આર્ટિકલ – 97 આર્ટિકલ – 244 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP