ભારતનું બંધારણ (Constitution Of India) બંધારણ ઘડવાનો સૌપ્રથમ વિચાર કોને આવ્યો હતો ? ડૉ.રાજેન્દ્ર પ્રસાદ શ્રી જવાહરલાલ નેહરુ શ્રી એમ. એન. રોય ડૉ. ભીમરાવ આંબેડકર ડૉ.રાજેન્દ્ર પ્રસાદ શ્રી જવાહરલાલ નેહરુ શ્રી એમ. એન. રોય ડૉ. ભીમરાવ આંબેડકર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) બંધારણની કઈ અનુસૂચિ ઘણા રાજ્યોમાં અનુસૂચિત વિસ્તારોના વહીવટ અને નિયમન માટેની ખાસ જોગવાઇઓને લગતી છે ? નવમી અનુસૂચિ ત્રીજી અનુસૂચિ દશમી અનુસૂચિ પાંચમી અનુસૂચિ નવમી અનુસૂચિ ત્રીજી અનુસૂચિ દશમી અનુસૂચિ પાંચમી અનુસૂચિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતમાં બંધારણ ઘડવા બંધારણ સભાએ પોતાનું કાર્ય ક્યારે શરૂ કર્યું હતું ? 26 જાન્યુઆરી 1950 9 ડીસેમ્બર 1946 એકેય નહીં 26 નવેમ્બર 1949 26 જાન્યુઆરી 1950 9 ડીસેમ્બર 1946 એકેય નહીં 26 નવેમ્બર 1949 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) બંધારણ સભામાં પંડિત જવાહરલાલ નહેર દ્વારા ભારતીય રાષ્ટ્રધ્વજની પસંદગી અંગેનો ઠરાવ ક્યારે રજૂ કરવામાં આવ્યો ? 16 ફેબ્રુઆરી, 1947 30 એપ્રિલ, 1947 22 જુલાઈ, 1947 18 જાન્યુઆરી, 1947 16 ફેબ્રુઆરી, 1947 30 એપ્રિલ, 1947 22 જુલાઈ, 1947 18 જાન્યુઆરી, 1947 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતના બંધારણના કયા અનુચ્છેદનો ઉપયોગ, રાજ્યો પર રાષ્ટ્રપતિ શાસન લાદવા માટે થાય છે ? અનુચ્છેદ – 356 અનુચ્છેદ – 360 અનુચ્છેદ – 370 અનુચ્છેદ – 352 અનુચ્છેદ – 356 અનુચ્છેદ – 360 અનુચ્છેદ – 370 અનુચ્છેદ – 352 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) સંસદ અને દરેક રાજ્ય વિધાન મંડળની ચૂંટણીઓ કોની દેખરેખ, દિશાનિર્દેશ અને નિયંત્રણમાં યોજાય છે ? ભારતની સર્વોચ્ચ અદાલત ભારતનું ચૂંટણી પંચ ભારતના રાષ્ટ્રપતિ ભારતના વડાપ્રધાન ભારતની સર્વોચ્ચ અદાલત ભારતનું ચૂંટણી પંચ ભારતના રાષ્ટ્રપતિ ભારતના વડાપ્રધાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP