ભારતનું બંધારણ (Constitution Of India) ભારતના કોમ્પ્ટ્રોલર અને ઓડિટર જનરલની ટિપ્પણીઓ ઉપર જરૂરી કાર્યવાહી હાથ ધરવાની છેવટની જવાબદારી કોની છે ? ભારતના રાષ્ટ્રપતિ સર્વોચ્ચ અદાલત સંસદ નાણામંત્રી ભારતના રાષ્ટ્રપતિ સર્વોચ્ચ અદાલત સંસદ નાણામંત્રી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતીય બંધારણના આર્ટિકલ – 83 અંતર્ગત રાજ્યસભાના સભ્યો નિવૃત થવાની જોગવાઈ કયા પ્રકારે કરવામાં આવેલ છે ? રાજ્યસભાના 2/3 સભ્યો પ્રતિવર્ષ નિવૃત થશે. રાજ્યસભાના 1/3 સભ્યો દર બે વર્ષે નિવૃત થશે. રાજ્યસભાના 2/3 સભ્યો દર બે વર્ષે નિવૃત થશે. રાજ્યસભાના 1/3 સભ્યો પ્રતિવર્ષ નિવૃત થશે. રાજ્યસભાના 2/3 સભ્યો પ્રતિવર્ષ નિવૃત થશે. રાજ્યસભાના 1/3 સભ્યો દર બે વર્ષે નિવૃત થશે. રાજ્યસભાના 2/3 સભ્યો દર બે વર્ષે નિવૃત થશે. રાજ્યસભાના 1/3 સભ્યો પ્રતિવર્ષ નિવૃત થશે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ચૂંટણી આયોગમાં મુખ્ય ચૂંટણી કમિશ્નર અને અન્ય કમિશ્નરોની નિમણૂંક કોણ કરે છે ? માન.નાણામંત્રીશ્રી માન.કાયદામંત્રીશ્રી માન.વડાપ્રધાનશ્રી માન.રાષ્ટ્રપતિશ્રી માન.નાણામંત્રીશ્રી માન.કાયદામંત્રીશ્રી માન.વડાપ્રધાનશ્રી માન.રાષ્ટ્રપતિશ્રી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતીય બંધારણની જોગવાઈ હેઠળ કયા આધારે કોઈપણ જાતિને લઘુમતી કોમ જાહેર કરી શકાય છે ? ભાષા અને જાતિના આધારે ફક્ત ભાષાના આધારે ભાષા અથવા ધર્મના આધારે ફક્ત ધર્મના આધારે ભાષા અને જાતિના આધારે ફક્ત ભાષાના આધારે ભાષા અથવા ધર્મના આધારે ફક્ત ધર્મના આધારે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતની બંધારણ સભાના અધ્યક્ષ ___ હતા. સરોજીની નાયડુ સી. રાજગોપાલાચારી ડૉ. રાજેન્દ્ર પ્રસાદ કનૈયાલાલ મુનશી સરોજીની નાયડુ સી. રાજગોપાલાચારી ડૉ. રાજેન્દ્ર પ્રસાદ કનૈયાલાલ મુનશી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) તાત્કાલિક કેન્દ્ર સરકારે લોકશાહી માટે કલંકમાં સમાન રાષ્ટ્રીય કટોકટી ની ઘોષણા કઈ સાલમાં કરેલી ? ૧૯૪૭ ૧૯૭૫ ૧૯૫૧ ૧૯૭૭ ૧૯૪૭ ૧૯૭૫ ૧૯૫૧ ૧૯૭૭ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP