ભારતનું બંધારણ (Constitution Of India) એક ઉમેદવાર સંસદના બંને ગૃહમાં એક સાથે ચૂંટાય તો શું કરવું પડે ? રાજ્યસભામાંથી રાજીનામું આપે કારણ કે લોકસભાની તુલનાએ ઓછું મહત્ત્વ ધરાવે છે. સંસદના બંને ગૃહમાં સભ્ય તરીકે રહેશે. પોતાની ઈચ્છાનુસાર કોઈ એક ગૃહના સભ્યપદેથી રાજીનામું આપે છે. લોકસભામાંથી રાજીનામું આપે કારણ કે તે નીચલું ગૃહ છે. રાજ્યસભામાંથી રાજીનામું આપે કારણ કે લોકસભાની તુલનાએ ઓછું મહત્ત્વ ધરાવે છે. સંસદના બંને ગૃહમાં સભ્ય તરીકે રહેશે. પોતાની ઈચ્છાનુસાર કોઈ એક ગૃહના સભ્યપદેથી રાજીનામું આપે છે. લોકસભામાંથી રાજીનામું આપે કારણ કે તે નીચલું ગૃહ છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતના બંધારણમાં કાયદાનું શાસનનો ખ્યાલ ___ માંથી લેવામાં આવ્યો છે. ફ્રેન્ચ કાયદાનું શાસન આપેલ પૈકી કોઈ નહીં અમેરીકન કાયદાનું શાસન બ્રિટીશ કાયદાનું શાસન ફ્રેન્ચ કાયદાનું શાસન આપેલ પૈકી કોઈ નહીં અમેરીકન કાયદાનું શાસન બ્રિટીશ કાયદાનું શાસન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ગણેશ વાસુદેવ માવળંકરને પ્રથમ લોકસભામાં કયું સ્થાન આપવામાં આવ્યું હતું ? ઉદ્યોગ મંત્રીશ્રી રાજ્ય સભાના સભ્ય સંસદીય સચિવ સ્પીકર ઉદ્યોગ મંત્રીશ્રી રાજ્ય સભાના સભ્ય સંસદીય સચિવ સ્પીકર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) રાજ્યપાલના પદ માટે વ્યકિતની ઓછામાં ઓછી કેટલી ઉંમર હોવી જરૂરી છે ? 27 વર્ષ 50 વર્ષ 40 વર્ષ 35 વર્ષ 27 વર્ષ 50 વર્ષ 40 વર્ષ 35 વર્ષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતના બંધારણના નીચેના પૈકી કયા અનુચ્છેદો સંઘ અને રાજ્યો વચ્ચેના વહીવટી સંબંધો બાબતના છે ? અનુચ્છેદ -264 - 268A અનુચ્છેદ -245 - 255 અનુચ્છેદ -269 - 279 અનુચ્છેદ -256 - 263 અનુચ્છેદ -264 - 268A અનુચ્છેદ -245 - 255 અનુચ્છેદ -269 - 279 અનુચ્છેદ -256 - 263 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) નાણાંકીય ખરડા સિવાય કોઈપણ ખરડાને રાષ્ટ્રપતિ પુનઃવિચારણા માટે મોકલી શકાય છે આવી જોગવાઈ કયા અનુચ્છેદમાં છે ? અનુચ્છેદ 111 અનુચ્છેદ 200 અનુચ્છેદ 222 અનુચ્છેદ 211 અનુચ્છેદ 111 અનુચ્છેદ 200 અનુચ્છેદ 222 અનુચ્છેદ 211 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP