ભારતનું બંધારણ (Constitution Of India) ચૂંટણીની આચાર સંહિતા ક્યારથી લાગુ થાય ? જ્યારે ચૂંટણીની તારીખ વિધિવત્ જાહેર કરાય ત્યારથી ઉમેદવારી પત્ર ભરવાની છેલ્લી તારીખના પછીના દિવસથી મતદાનની તારીખના બે દિવસ અગાઉથી ઉમેદવારોની આખરી યાદી બહાર પડયાની તારીખથી જ્યારે ચૂંટણીની તારીખ વિધિવત્ જાહેર કરાય ત્યારથી ઉમેદવારી પત્ર ભરવાની છેલ્લી તારીખના પછીના દિવસથી મતદાનની તારીખના બે દિવસ અગાઉથી ઉમેદવારોની આખરી યાદી બહાર પડયાની તારીખથી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) કેન્દ્રિય જાહેર સેવા આયોગ (UPSC) પોતાના વાર્ષિક અહેવાલ કોને સુપરત કરે છે ? વડાપ્રધાનને નાણાપંચના અધ્યક્ષને લોકસભાના અધ્યક્ષને રાષ્ટ્રપતિને વડાપ્રધાનને નાણાપંચના અધ્યક્ષને લોકસભાના અધ્યક્ષને રાષ્ટ્રપતિને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતીય બંધારણની પ્રથમ સભાની અધ્યક્ષતા કોણે કરી હતી ? ડૉ. રાજેન્દ્ર પ્રસાદ ડૉ. સચ્ચિદાનંદ સિન્હા સી. રાજગોપાલાચારી જવાહરલાલ નેહરુ ડૉ. રાજેન્દ્ર પ્રસાદ ડૉ. સચ્ચિદાનંદ સિન્હા સી. રાજગોપાલાચારી જવાહરલાલ નેહરુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) નીચેના પૈકી કઈ જોડ સાચી નથી ? રાષ્ટ્રીય પક્ષી - મોર રાષ્ટ્રીય ફળ - કેરી રાષ્ટ્રીય ફૂલ - કમળ રાષ્ટ્રીય પ્રાણી - સિંહ રાષ્ટ્રીય પક્ષી - મોર રાષ્ટ્રીય ફળ - કેરી રાષ્ટ્રીય ફૂલ - કમળ રાષ્ટ્રીય પ્રાણી - સિંહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) સુપ્રીમ કોર્ટમાં પ્રવર્તમાન જોગવાઈઓ મુજબ મહત્તમ કેટલા માન. ન્યાયાધિશોની નિમણૂક કરી શકાય છે ? 29 28 30 31 29 28 30 31 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ગુજરાતમાં કેટલા પોલીસ કમિશનર વિસ્તારો છે ? 6 3 4 5 6 3 4 5 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP