ભારતનું બંધારણ (Constitution Of India) ભારતના રાષ્ટ્રપતિ બનવા માટે કઈ બાબત સાચી નથી ? 35 વર્ષથી વધુ ઉંમર હોય ભારતના નાગરિક હોવા જોઈએ સરકારી કર્મચારી હોવો જોઈએ સંસદ સભ્ય ન હોય 35 વર્ષથી વધુ ઉંમર હોય ભારતના નાગરિક હોવા જોઈએ સરકારી કર્મચારી હોવો જોઈએ સંસદ સભ્ય ન હોય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) એક ઉમેદવાર સંસદના બંને ગૃહમાં એક સાથે ચૂંટાય તો શું કરવું પડે ? લોકસભામાંથી રાજીનામું આપે કારણ કે તે નીચલું ગૃહ છે. સંસદના બંને ગૃહમાં સભ્ય તરીકે રહેશે. પોતાની ઈચ્છાનુસાર કોઈ એક ગૃહના સભ્યપદેથી રાજીનામું આપે છે. રાજ્યસભામાંથી રાજીનામું આપે કારણ કે લોકસભાની તુલનાએ ઓછું મહત્ત્વ ધરાવે છે. લોકસભામાંથી રાજીનામું આપે કારણ કે તે નીચલું ગૃહ છે. સંસદના બંને ગૃહમાં સભ્ય તરીકે રહેશે. પોતાની ઈચ્છાનુસાર કોઈ એક ગૃહના સભ્યપદેથી રાજીનામું આપે છે. રાજ્યસભામાંથી રાજીનામું આપે કારણ કે લોકસભાની તુલનાએ ઓછું મહત્ત્વ ધરાવે છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) બંધારણ દ્વારા ભારતમાં કુલ કેટલી ભાષાઓને આઠમી અનુસૂચિ અન્વયે માન્યતા આપવામાં આવેલ છે ? 19 22 23 20 19 22 23 20 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) રાષ્ટ્રપતિ પોતાની સહીથી કરેલા લખાણથી પોતાના હોદ્દાનું રાજીનામું કોને સંબોધીને આપી શકશે ? ઉપરાષ્ટ્રપતિ ઉચ્ચતમ ન્યાયાલયના મુખ્ય ન્યાયમૂર્તિ વડાપ્રધાનને લોકસભાના સ્પીકર ઉપરાષ્ટ્રપતિ ઉચ્ચતમ ન્યાયાલયના મુખ્ય ન્યાયમૂર્તિ વડાપ્રધાનને લોકસભાના સ્પીકર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) રાજ્યો વચ્ચેની તકરાર સર્વોચ્ચ અદાલતની કઈ હકુમત હેઠળ આવે છે ? અપીલીય હકુમત સલાહકીય હકુમત મૂળ હકુમત રીટ હકુમત અપીલીય હકુમત સલાહકીય હકુમત મૂળ હકુમત રીટ હકુમત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતનું બંધારણ ઘડવા માટેની ખરડા સમિતિના અધ્યક્ષ કોણ હતા ? રાજેન્દ્ર પ્રસાદ સી. રાજગોપાલાચારી ડૉ.ભીમરાવ આંબેડકર જવાહરલાલ નેહરુ રાજેન્દ્ર પ્રસાદ સી. રાજગોપાલાચારી ડૉ.ભીમરાવ આંબેડકર જવાહરલાલ નેહરુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP