ભારતનું બંધારણ (Constitution Of India)
74મા બંધારણ સુધારા અનુસાર શાની રચના કરવાનું જણાવાયું ?

વોર્ડ સમિતિ
સામાજિક ન્યાય સમિતિ
ગ્રામ સભા
આપેલ તમામ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
નીચેના પૈકી કયો માર્ગદર્શક સિદ્ધાંતોનો ઉદ્દેશ નથી ?

બિનસાંપ્રદાયિક રાજ્યની સ્થાપના કરવી
સામાજિક આર્થિક ન્યાય
કલ્યાણ રાજ્યની સ્થાપના
ધાર્મિક રાજ્યની સ્થાપના

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
રાષ્ટ્રપતિ કોઈ પણ કાયદાના અમલમાંથી મોટા બંદરો અને વિમાનમથકોને જાહેરનામાથી બાકાત રાખી શકે તેવી જોગવાઈ ભારતના સંવિધાનમાં કયા અનુચ્છેદ હેઠળ કરવામાં આવેલ છે ?

અનુચ્છેદ-363
અનુચ્છેદ-363-ક
અનુચ્છેદ-365
અનુચ્છેદ-364

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
સ્વાતંત્ર્યના હકની જોગવાઈ સંવિધાનમાં કયા અનુચ્છેદમાં કરવામાં આવી છે ?

અનુચ્છેદ -19 થી 22
અનુચ્છેદ -23 થી 24
અનુચ્છેદ -14 થી 18
અનુચ્છેદ -25 થી 28

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP