સામાન્ય વિજ્ઞાન (General Science)
એસિડીક ખોરાકની જાળવણી માટે ___ નો ઉપયોગ થાય છે.

બોરિક એસિડ
સોડિયમ બેન્ઝોનેટ
સોડિયમ ક્લોરાઇડ
પોટેશિયમ પરમેન્ગનેટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય વિજ્ઞાન (General Science)
રૂધિરના કયા ઘટકો ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઈડનું વહન કરે છે ?

ત્રાકકણો
આપેલ પૈકી એક પણ નહીં
રક્તકણો
શ્વેતકણો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP