ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India) નીચે દર્શાવેલી કઈ અકાદમી નૃત્ય, નાટક અને સંગીતના સંવર્ધન માટે કામગીરી કરે છે ? લલિતકલા અકાદમી સાહિત્ય અકાદમી સંગીત અકાદમી નેશનલ સ્કૂલ ઓફ ડ્રામા લલિતકલા અકાદમી સાહિત્ય અકાદમી સંગીત અકાદમી નેશનલ સ્કૂલ ઓફ ડ્રામા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India) શ્રવણ બેલગોડા ખાતે એક જ પથ્થરમાંથી ઘડવામાં આવેલી ભવ્ય મૂર્તિ કોની છે ? રાજેશ્વર ગોમતેશ્વર અર્ધનારીશ્વર હોયસલેશ્વર રાજેશ્વર ગોમતેશ્વર અર્ધનારીશ્વર હોયસલેશ્વર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India) નૃત્ય અને સંગીત મહોત્સવ નટ સંકીર્તનનું આયોજન ક્યા રાજ્યમાં કરવામાં આવે છે ? છત્તીસગઢ મણિપુર આંધ્ર પ્રદેશ આસામ છત્તીસગઢ મણિપુર આંધ્ર પ્રદેશ આસામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India) વૈષ્ણવ હવેલીઓમાં શ્રાવણ ભાદરવા દરમિયાન કરવામાં આવતી ખાસ પ્રકારની રંગોળીનું નામ જણાવો. પટચિત્ર સાંઝી ફૂલકારી ભીંતચિત્ર પટચિત્ર સાંઝી ફૂલકારી ભીંતચિત્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India) ‘મોનાલીસા’ નામક વિશ્વવિખ્યાત ચિત્રકૃતિ આપનાર વિશ્વના મહાન ચિત્રકાર કોણ હતા ? એક પણ નહીં માઈકલ એન્જેલો લિયોનાર્ડો-દ-વિન્ચી પાબ્લો પિકાસો એક પણ નહીં માઈકલ એન્જેલો લિયોનાર્ડો-દ-વિન્ચી પાબ્લો પિકાસો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India) 'સાહિત્ય અકાદમી'નું વડુંમથક કઈ જગ્યાએ આવેલું છે ? મુંબઈ ચેન્નાઈ નવી દિલ્હી કોલકાતા મુંબઈ ચેન્નાઈ નવી દિલ્હી કોલકાતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP