ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India)
નીચે પૈકી કોણે "હૈન્દવે ધર્મોદ્વારક" ની ઉપાધિ મેળવી હતી ?

શિવાજી
આપેલ પૈકી એક પણ નહીં
ચંદ્રગુપ્ત વિક્રમાદિત્ય
રાજા હર્ષવર્ધન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India)
અમદાવાદમાં કઈ સંસ્થાએ 1949માં નાટ્યવિદ્યા મંદિર શરૂ કર્યું ?

ગુજરાત સાહિત્ય અકાદમી
ગુજરાત વિદ્યાસભા
ગુજરાત સાહિત્યસભા
ગુજરાત સાહિત્ય પરિષદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India)
'હોરમુઝ' બંદર કયા ધર્મ સાથે સંકળાયેલ છે ?

આપેલ પૈકી કોઈ પણ નહીં
પારસી
ખ્રિસ્તી
યહૂદી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India)
કયા પ્રકારના ગીતોને 'રાજિયા' કહેવામાં આવે છે ?

કલ્પાંત ગીતો
વિરહ ગીતો
વિનોદ ગીતો
પ્રણય ગીતો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP