ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India) નીચે પૈકી કોણે "હૈન્દવે ધર્મોદ્વારક" ની ઉપાધિ મેળવી હતી ? આપેલ પૈકી એક પણ નહીં શિવાજી રાજા હર્ષવર્ધન ચંદ્રગુપ્ત વિક્રમાદિત્ય આપેલ પૈકી એક પણ નહીં શિવાજી રાજા હર્ષવર્ધન ચંદ્રગુપ્ત વિક્રમાદિત્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India) નીચેનામાંથી કયું સ્થળ અશોક સ્તંભથી જોડાયેલું છે ? ખજુરાહો માંડુ છત્રી સાંચી ખજુરાહો માંડુ છત્રી સાંચી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India) નારાયણ મોરેશ્વર ખરેની રાહબરી હેઠળ અમદાવાદમાં સંગીત પરિષદનું આયોજન કયારે થયું હતું ? 1921 1919 1916 1924 1921 1919 1916 1924 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India) 'ગોમબૈયટ્ટા' કઠપૂતળીની કલા મૂળ કયા રાજ્યની છે ? તમિલનાડુ કર્ણાટક કેરળ આંધ્ર પ્રદેશ તમિલનાડુ કર્ણાટક કેરળ આંધ્ર પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India) ગોમબાયેટ્ટા કઠપુતળીની કળા મૂળ ક્યા રાજયની છે ? તમિલનાડુ કેરળ આંધ્ર પ્રદેશ કર્ણાટક તમિલનાડુ કેરળ આંધ્ર પ્રદેશ કર્ણાટક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India) ચેન્નાઈના સંગ્રહાલયમાં સચવાયેલું નટરાજનું શિલ્પ કઈ નૃત્યકલાનો સર્વોત્તમ નમૂનો છે ? ભરતનાટ્યમ કથકલી કુચીપુડી નાદન્ત ભરતનાટ્યમ કથકલી કુચીપુડી નાદન્ત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP