ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India) સંત જ્ઞાનેશ્વર ___ ભાષાના કવિ છે. મરાઠી સંસ્કૃત હિન્દી ગુજરાતી મરાઠી સંસ્કૃત હિન્દી ગુજરાતી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India) યોશોંગનો પ્રખ્યાત ધાર્મિક ઉત્સવ ક્યા રાજ્યમાં મનાવવામાં આવે છે ? મણિપુર અરુણાચલ પ્રદેશ આસામ સિક્કિમ મણિપુર અરુણાચલ પ્રદેશ આસામ સિક્કિમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India) 'નાટ્યશાસ્ત્ર' અને 'અભિનવ દર્પણ' એ ___ ના આધાર સ્ત્રોત છે. ભરતનાટ્યમ ઓડિસી કુચીપુડી કથક ભરતનાટ્યમ ઓડિસી કુચીપુડી કથક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India) નીચેના પૈકી કયા મહાનુભાવો તબલા વાદક છે ?1. ઉસ્તાદ અલ્લારખા 2. ઝાકીર હુસેન 3. રવિશંકર 4. શિવકુમાર શર્મા 3 અને 4 4 અને 1 2 અને 3 1 અને 2 3 અને 4 4 અને 1 2 અને 3 1 અને 2 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India) વૈષ્ણવ હવેલીઓમાં શ્રાવણ ભાદરવા દરમિયાન કરવામાં આવતી ખાસ પ્રકારની રંગોળીનું નામ જણાવો. પટચિત્ર ફૂલકારી ભીંતચિત્ર સાંઝી પટચિત્ર ફૂલકારી ભીંતચિત્ર સાંઝી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India) સરહુલ ઉત્સવ કયા રાજ્યમાં મનાવવામાં આવે છે ? અરુણાચલ પ્રદેશ ઝારખંડ આસામ નાગાલેન્ડ અરુણાચલ પ્રદેશ ઝારખંડ આસામ નાગાલેન્ડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP