Loading [Contrib]/a11y/accessibility-menu.js

ભારતની ભૂગોળ (Geography of India)
ભારત દ્વારા ભૂતાનમાં કઈ જળવિદ્યુત યોજના સ્થાપવામાં આવી હતી ?

આપેલ પૈકી કોઈ નહીં
ચૂખા જળવિદ્યુત યોજના
મૈત્રી જળવિદ્યુત યોજના
સિખો જળવિદ્યુત યોજના

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતની ભૂગોળ (Geography of India)
બે ભરતી કે બે ઓટ વચ્ચેનો સમયગાળો આશરે કેટલો હોય છે ?

6 કલાક 25 મિનિટ
9 કલાક 25 મિનિટ
12 કલાક 25 મિનિટ
24 કલાક 25 મિનિટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતની ભૂગોળ (Geography of India)
નારકોંડમ જવાળામુખી ક્યા આવેલો છે ?

મહારાષ્ટ્ર
હરિયાણા
પશ્ચિમ બંગાળ
આંદામાન દ્વિપ સમુહ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP