ભારતની ભૂગોળ (Geography of India)
ઝારખંડ રાજ્યોમાં આવેલા કયા વિસ્તારના પવિત્ર ઉપવનોની માલિકી સમાજની હોવાથી તે વનોને કોઈ સરકારી નિયમ કે કાયદો લાગુ પડતો નથી ?

સરના
ઓરન
પલામુ
લિંગદોહ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતની ભૂગોળ (Geography of India)
2011ની વસ્તી ગણતરી મુજબ, વિશ્વની કુલ વસ્તીમાં ભારતનો ભાગ કેટલો છે ?

10% થી ઓછો
15% થી 20% ની વચ્ચે
10% -15% થી ઓછો
20% થી વધુ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP