Talati Practice MCQ Part - 6 8 ઑગસ્ટ, 1956ના રોજ અમદાવાદના ભદ્ર ખાતે થયેલ ગોળીબાર સમયે અમદાવાદના કલેક્ટર કોણ હતા ? અનિલકુમાર પટેલ હરિલાલ એમ. સુથાર લલિત આર. દલાલ ગોરધનદાસ વી.ગજ્જર અનિલકુમાર પટેલ હરિલાલ એમ. સુથાર લલિત આર. દલાલ ગોરધનદાસ વી.ગજ્જર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 સૌથી વધુ જાતિ પ્રમાણ ધરાવતો જિલ્લો કયો છે ? ડાંગ સુરત નવસારી તાપી ડાંગ સુરત નવસારી તાપી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 ત્રણ ભિન્ન અસમરેખ બિંદુઓમાંથી કેટલા વર્તુળ પસાર થાય ? એક ત્રણ બે ચાર એક ત્રણ બે ચાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 ‘દાડમ’ એ વનસ્પતિનો નીચે દર્શાવેલ પૈકીનો કયો પ્રકાર છે ? વૃક્ષ વેલો છોડ ક્ષુપ વૃક્ષ વેલો છોડ ક્ષુપ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 એક ટુકડીમાં છોકરાઓ અને છોકરીઓ 5:3 ના પ્રમાણમાં હતા તેમાંથી 10 છોકરાઓ જતા રહ્યા તો પ્રમાણ 1:1 રહે છે તો ટુકડીમાં કુલ કેટલા વ્યક્તિ હતા ? 32 64 40 48 32 64 40 48 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 કહેવતનો અર્થ લખો : દુઃખનું ઓસડ દહાડા ઓસડ પીવાથી દુ:ખ ઘટે છે. સમય જતાં દુ:ખ ઘટ્યું જાય છે. દુઃખ જોઈ દયાની લાગણી થવી સમય જતાં દુ:ખ વધે છે ઓસડ પીવાથી દુ:ખ ઘટે છે. સમય જતાં દુ:ખ ઘટ્યું જાય છે. દુઃખ જોઈ દયાની લાગણી થવી સમય જતાં દુ:ખ વધે છે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP