Talati Practice MCQ Part - 6
8 ઑગસ્ટ, 1956ના રોજ અમદાવાદના ભદ્ર ખાતે થયેલ ગોળીબાર સમયે અમદાવાદના કલેક્ટર કોણ હતા ?

અનિલકુમાર પટેલ
હરિલાલ એમ. સુથાર
લલિત આર. દલાલ
ગોરધનદાસ વી.ગજ્જર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
‘દાડમ’ એ વનસ્પતિનો નીચે દર્શાવેલ પૈકીનો કયો પ્રકાર છે ?

વૃક્ષ
વેલો
છોડ
ક્ષુપ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
એક ટુકડીમાં છોકરાઓ અને છોકરીઓ 5:3 ના પ્રમાણમાં હતા તેમાંથી 10 છોકરાઓ જતા રહ્યા તો પ્રમાણ 1:1 રહે છે તો ટુકડીમાં કુલ કેટલા વ્યક્તિ હતા ?

32
64
40
48

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
કહેવતનો અર્થ લખો : દુઃખનું ઓસડ દહાડા

ઓસડ પીવાથી દુ:ખ ઘટે છે.
સમય જતાં દુ:ખ ઘટ્યું જાય છે.
દુઃખ જોઈ દયાની લાગણી થવી
સમય જતાં દુ:ખ વધે છે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP