Talati Practice MCQ Part - 6
8 ઑગસ્ટ, 1956ના રોજ અમદાવાદના ભદ્ર ખાતે થયેલ ગોળીબાર સમયે અમદાવાદના કલેક્ટર કોણ હતા ?

અનિલકુમાર પટેલ
લલિત આર. દલાલ
હરિલાલ એમ. સુથાર
ગોરધનદાસ વી.ગજ્જર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
અર્ધ સહસ્ત્રલિંગ તળાવ તરીકે કયુ તળાવ જાણીતું છે ?

સહસ્રલિંગ સરોવર
ચંદ્રાસર તળાવ
મુનસર તળાવ
મલાવ તળાવ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
‘દાડમ’ એ વનસ્પતિનો નીચે દર્શાવેલ પૈકીનો કયો પ્રકાર છે ?

છોડ
વૃક્ષ
ક્ષુપ
વેલો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP