Talati Practice MCQ Part - 6
8 ઑગસ્ટ, 1956ના રોજ અમદાવાદના ભદ્ર ખાતે થયેલ ગોળીબાર સમયે અમદાવાદના કલેક્ટર કોણ હતા ?

ગોરધનદાસ વી.ગજ્જર
હરિલાલ એમ. સુથાર
અનિલકુમાર પટેલ
લલિત આર. દલાલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
ધરાસણા સત્યાગ્રહનું નેતૃત્વ કોણે સંભાળ્યું હતું ?

સરોજિની નાયડુ
એની બેસન્ટ
સી. રાજગોપાલાચારી
રવિશંકર મહારાજ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
સાડીનો એક વેપારી 25% નફાની ગણતરી સાથે રૂા. 1600ની વેચાણ કિંમત છાપેલી અમુક સાડીઓ લાવે છે. તે વેપારી આ દરેક સાડી રૂા. 1450 લેખે વેચે છે. તો તેને સાડી દીઠ કેટલા રૂપિયા નફો મળે ?

240
250
260
150

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
તીર્થગ્રામ યોજનાના ઉદ્દેશ્યોમાં કોનો સમાવેશ થતો નથી ?

ધો. 7 સુધીનું શિક્ષણનું પ્રમાણ
સામૂહિક એખલાસ
તીર્થધામોનું જતન
ભાઈચારાની ભાવના

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
ધી ઈસ્ટ ઇન્ડિયા એસોસિએશનની સ્થાપના કોણે કરી હતી ?

રાધાકાંત દેવ
વીર સાવરકર
દાદાભાઈ નવરોજી
શશીકુમાર ઘોષ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP