Talati Practice MCQ Part - 6 8 ઑગસ્ટ, 1956ના રોજ અમદાવાદના ભદ્ર ખાતે થયેલ ગોળીબાર સમયે અમદાવાદના કલેક્ટર કોણ હતા ? ગોરધનદાસ વી.ગજ્જર હરિલાલ એમ. સુથાર અનિલકુમાર પટેલ લલિત આર. દલાલ ગોરધનદાસ વી.ગજ્જર હરિલાલ એમ. સુથાર અનિલકુમાર પટેલ લલિત આર. દલાલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 ધરાસણા સત્યાગ્રહનું નેતૃત્વ કોણે સંભાળ્યું હતું ? સરોજિની નાયડુ એની બેસન્ટ સી. રાજગોપાલાચારી રવિશંકર મહારાજ સરોજિની નાયડુ એની બેસન્ટ સી. રાજગોપાલાચારી રવિશંકર મહારાજ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 સાડીનો એક વેપારી 25% નફાની ગણતરી સાથે રૂા. 1600ની વેચાણ કિંમત છાપેલી અમુક સાડીઓ લાવે છે. તે વેપારી આ દરેક સાડી રૂા. 1450 લેખે વેચે છે. તો તેને સાડી દીઠ કેટલા રૂપિયા નફો મળે ? 240 250 260 150 240 250 260 150 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 તીર્થગ્રામ યોજનાના ઉદ્દેશ્યોમાં કોનો સમાવેશ થતો નથી ? ધો. 7 સુધીનું શિક્ષણનું પ્રમાણ સામૂહિક એખલાસ તીર્થધામોનું જતન ભાઈચારાની ભાવના ધો. 7 સુધીનું શિક્ષણનું પ્રમાણ સામૂહિક એખલાસ તીર્થધામોનું જતન ભાઈચારાની ભાવના ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 ‘હૃદયકમળ’ કયો સમાસ છે ? દ્વંદ્વ તત્પુરુષ ઉપપદ કર્મધારય દ્વંદ્વ તત્પુરુષ ઉપપદ કર્મધારય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 ધી ઈસ્ટ ઇન્ડિયા એસોસિએશનની સ્થાપના કોણે કરી હતી ? રાધાકાંત દેવ વીર સાવરકર દાદાભાઈ નવરોજી શશીકુમાર ઘોષ રાધાકાંત દેવ વીર સાવરકર દાદાભાઈ નવરોજી શશીકુમાર ઘોષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP