Talati Practice MCQ Part - 3
એક સંખ્યાના 8 ગણામાંથી 5 બાદ કરતા મળતા પરિણામએ સંખ્યાના 5 ગણા કરતાં 7 વધારે તો તે સંખ્યા કઈ હશે ?

Talati Practice MCQ Part - 3
શ્રી રઘુવીર ચૌધરીની પ્રથમ નવલકથાનું નામ જણાવો.

આપેલ બંને
અમૃતા
આપેલ પૈકી એક પણ નહીં
પુર્વરાગ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
‘સુકાની’ કયા કવિની રચના છે ?

સોમસુંદર સૂરિ
સુમન શાહ
ચંદ્રશંકર બુચ
મૂળશંકર મૂલાણી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
ગુજરાત રાજ્યમાં આવેલ રાજકોટ જિલ્લાને ક્યા તમામ જિલ્લાની હદ સ્પર્શે છે ?

બોટાદ, મોરબી, અમરેલી, સુરેન્દ્રનગર
મોરબી, બોટાદ, ભાવનગર, જામનગર
દેવભૂમિ દ્વારકા, ભાવનગર, ગીરસોમનાથ, અમરેલી
સુરેન્દ્રનગર, મોરબી, દેવભૂમિ દ્વારકા, જૂનાગઢ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP