Talati Practice MCQ Part - 3
એક સંખ્યાના 8 ગણામાંથી 5 બાદ કરતા મળતા પરિણામએ સંખ્યાના 5 ગણા કરતાં 7 વધારે તો તે સંખ્યા કઈ હશે ?

Talati Practice MCQ Part - 3
‘આજ મારાં નયણા સફળ થયા........’ કયા કવિની કાવ્ય પંક્તિ છે ?

અખો
મીરાંબાઈ
દયારામ
નરસિંહ મહેતા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
તારંગાના જૈન મંદિરો ગુજરાતમાં ક્યા જીલ્લામાં આવેલ છે ?

સાબરકાંઠા
મહેસાણા
બનાસકાંઠા
પાટણ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
કારાકોરમ પર્વતશ્રેણીનું જૂનુ નામ શું હતું ?

સાગરમાથા
K - 2 શ્રેણી
કૃષ્ણાગીરી
રાકાપોરત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
'અસત્યો માંહેથી પ્રભુ પરમ સત્યે તું લઈ જા' આ પંક્તિ ક્યા છંદમાં છે ?

સ્ત્રગ્ધરા
ચોપાઈ
શિખરિણી
અનુષ્ટુપ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP