GSSSB Bin Sachivalay Clerk & Office Assistant Question Paper (17-11-2019)
'ભારતના એક નિયંત્રક-મહાલેખા પરીક્ષક રહેશે' આ જોગવાઈ ભારતીય સંવિધાનના કયા આર્ટીકલમાં કરવામાં આવેલ છે ?

આર્ટીકલ -143
આર્ટીકલ -145
આર્ટીકલ -148
આર્ટીકલ -151

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Bin Sachivalay Clerk & Office Assistant Question Paper (17-11-2019)
ગુજરાત વિદ્યાપીઠનું મકાન બાંધવા માટે રૂ. 10 લાખ એકત્રિત કરવા કોના દ્વારા ટહેલ નાંખવામાં આવી હતી ?

સરદાર પટેલ
રવિશંકર વ્યાસ
મહાદેવ દેસાઈ
મોહનદાસ ગાંધી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Bin Sachivalay Clerk & Office Assistant Question Paper (17-11-2019)
'કાયદાથી મળેલા અધિકાર સિવાય, કોઈ કર નાખી શકશે નહિ કે વસૂલ કરી શકાશે નહી.' ભારતીય સંવિધાનમાં આ પ્રકારની જોગવાઈ કરવામાં આવેલ છે. આ આર્ટીકલ જણાવો.

આર્ટીકલ - 270
આર્ટીકલ - 265
આર્ટીકલ - 247
સંવિધાનમાં આવી કોઈ જોગવાઈ કરવામાં આવેલ નથી.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP