GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 1 80 સેમી વ્યાસના એક પાણીથી અંશતઃ ભરાયેલા નળાકારમાં 30 સેમી ત્રિજ્યાનો એક ગોળો નાખવાથી પાણીનું સ્તર x સેમી જેટલું વધે છે. તો x નું મૂલ્ય કેટલું હશે ? માહિતી અપૂરતી છે. 22.5 cm 25.5 cm 28.5 cm માહિતી અપૂરતી છે. 22.5 cm 25.5 cm 28.5 cm ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 1 18 એપ્રિલ, 1951 ના રોજ નીચેના પૈકી કયા સ્થળે વિનોબા ભાવેએ ભૂદાન ચળવળ શરૂ કરી ? પોચમપલ્લી રાયપુર વેંકટગીરી ઉદયગીરી પોચમપલ્લી રાયપુર વેંકટગીરી ઉદયગીરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 1 ભારતમાં નીચેના વિદેશી આક્રમણોનો સાચો ઘટનાક્રમ ___ છે. ગ્રીક, શક, પહલવીઓ, કુશાણો શક, કુશાણો, ગ્રીક, પહલવીઓ પહલવીઓ, ગ્રીક, કુશાણો, શક શક, કુશાણો, પહલવીઓ, ગ્રીક ગ્રીક, શક, પહલવીઓ, કુશાણો શક, કુશાણો, ગ્રીક, પહલવીઓ પહલવીઓ, ગ્રીક, કુશાણો, શક શક, કુશાણો, પહલવીઓ, ગ્રીક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 1 અનુચ્છેદ 21 બાબતે સર્વોચ્ચ અદાલતના અર્થઘટન બાબતે નીચેના પૈકી કયું / ક્યાં વિધાન / વિધાનો સાચું / સાચાં છે ? આપેલ પૈકી એક પણ નહીં મેનકા ગાંધીના કેસમાં સર્વોચ્ચ અદાલતે ગોપાલનના કેસમાં ચુકાદાને સમર્થન આપ્યું. ગોપાલનના કેસમાં સર્વોચ્ચ અદાલતે પ્રસ્થાપિત કર્યું કે અનુચ્છેદ 21 હેઠળ રક્ષણ એ માત્ર કારોબારીની મનસ્વી સત્તા વિરુદ્ધ ઉપલબ્ધ છે, ધારાકીય કાર્યવાહી માટે નહીં. આપેલ બંને આપેલ પૈકી એક પણ નહીં મેનકા ગાંધીના કેસમાં સર્વોચ્ચ અદાલતે ગોપાલનના કેસમાં ચુકાદાને સમર્થન આપ્યું. ગોપાલનના કેસમાં સર્વોચ્ચ અદાલતે પ્રસ્થાપિત કર્યું કે અનુચ્છેદ 21 હેઠળ રક્ષણ એ માત્ર કારોબારીની મનસ્વી સત્તા વિરુદ્ધ ઉપલબ્ધ છે, ધારાકીય કાર્યવાહી માટે નહીં. આપેલ બંને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 1 નીચેના પૈકી અચિંત્ય ભેદ-અભેદની વૈષ્ણવ પરંપરાના મહાન સંત કોણ હતા ? નરસિંહ મહેતા ભક્તિવેદાંત સ્વામી પ્રભુપાદ ચૈતન્ય મહાપ્રભુ વલ્લભાચાર્ય નરસિંહ મહેતા ભક્તિવેદાંત સ્વામી પ્રભુપાદ ચૈતન્ય મહાપ્રભુ વલ્લભાચાર્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 1 ગુજરાતની જનજાતિઓના લોકો પાર્વતીમાતાના કયા રૂપને પૂજે છે ? નોહોરમાતા ઉમા દેવડી પાંડોર દેવી ભૂમલીમા નોહોરમાતા ઉમા દેવડી પાંડોર દેવી ભૂમલીમા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP