GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 1
80 સેમી વ્યાસના એક પાણીથી અંશતઃ ભરાયેલા નળાકારમાં 30 સેમી ત્રિજ્યાનો એક ગોળો નાખવાથી પાણીનું સ્તર x સેમી જેટલું વધે છે. તો x નું મૂલ્ય કેટલું હશે ?

માહિતી અપૂરતી છે.
22.5 cm
25.5 cm
28.5 cm

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 1
18 એપ્રિલ, 1951 ના રોજ નીચેના પૈકી કયા સ્થળે વિનોબા ભાવેએ ભૂદાન ચળવળ શરૂ કરી ?

પોચમપલ્લી
રાયપુર
વેંકટગીરી
ઉદયગીરી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 1
ભારતમાં નીચેના વિદેશી આક્રમણોનો સાચો ઘટનાક્રમ ___ છે.

ગ્રીક, શક, પહલવીઓ, કુશાણો
શક, કુશાણો, ગ્રીક, પહલવીઓ
પહલવીઓ, ગ્રીક, કુશાણો, શક
શક, કુશાણો, પહલવીઓ, ગ્રીક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 1
અનુચ્છેદ 21 બાબતે સર્વોચ્ચ અદાલતના અર્થઘટન બાબતે નીચેના પૈકી કયું / ક્યાં વિધાન / વિધાનો સાચું / સાચાં છે ?

આપેલ પૈકી એક પણ નહીં
મેનકા ગાંધીના કેસમાં સર્વોચ્ચ અદાલતે ગોપાલનના કેસમાં ચુકાદાને સમર્થન આપ્યું.
ગોપાલનના કેસમાં સર્વોચ્ચ અદાલતે પ્રસ્થાપિત કર્યું કે અનુચ્છેદ 21 હેઠળ રક્ષણ એ માત્ર કારોબારીની મનસ્વી સત્તા વિરુદ્ધ ઉપલબ્ધ છે, ધારાકીય કાર્યવાહી માટે નહીં.
આપેલ બંને

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 1
નીચેના પૈકી અચિંત્ય ભેદ-અભેદની વૈષ્ણવ પરંપરાના મહાન સંત કોણ હતા ?

નરસિંહ મહેતા
ભક્તિવેદાંત સ્વામી પ્રભુપાદ
ચૈતન્ય મહાપ્રભુ
વલ્લભાચાર્ય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 1
ગુજરાતની જનજાતિઓના લોકો પાર્વતીમાતાના કયા રૂપને પૂજે છે ?

નોહોરમાતા
ઉમા દેવડી
પાંડોર દેવી
ભૂમલીમા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP