ભારતની ભૂગોળ (Geography of India)
સિમલીપાલ જૈવમંડળ આરક્ષિત ક્ષેત્ર કયા રાજ્યમાં આવેલું છે ?

હિમાચલ પ્રદેશ
ઓરિસ્સા
મધ્ય પ્રદેશ
તમિલનાડુ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતની ભૂગોળ (Geography of India)
પેટ્રોલિયમ ક્યાં પ્રકારના ખડકોમાંથી મળી આવે છે ?

વિકૃત ખડકો
પ્રસ્તર ખડકો
ભેજવાળી જમીન
અગ્નિકૃત ખડકો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતની ભૂગોળ (Geography of India)
બંને ગોળાર્ધમાં 30° અક્ષાંશની આસપાસ 8 થી 15 કિ.મી.ની ઉંચાઈના વાતાવરણમાં સર્પાકાર પટ્ટામાં અત્યંત વેગીલા પવનો જોવા મળે છે. આ પવનો ___ તરીકે ઓળખાય છે.

આઈ.ટી.સી. ઝોન
જેટ સ્ટ્રીમ
આપેલ પૈકી એક પણ નહીં
નોર્વેસ્ટર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP