ભારતની ભૂગોળ (Geography of India)
નર્મદા નદી પર મધ્યપ્રદેશમાં કઈ યોજના આવેલી છે ?

નર્મદાસાગર યોજના
રામસાગર યોજના
સરદાર સરોવર યોજના
વેનગંગા યોજના

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતની ભૂગોળ (Geography of India)
તળાવો દ્વારા સિંચાઈનો વિસ્તાર (કુલ સિંચિત વિસ્તારની સરખામણીએ) નીચેના રાજ્યો પૈકી કયા રાજ્યમાં વધુ છે ?

તમિલનાડુ
કર્ણાટક
આંધ્ર પ્રદેશ
કેરળ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP