ભારતની ભૂગોળ (Geography of India) બે અક્ષાંશવૃત્તો વચ્ચે કેટલા કિ.મી. નું અંતર હોય છે ? 139 કિ.મી. 211 કિ.મી. 111 કિ.મી. 122 કિ.મી. 139 કિ.મી. 211 કિ.મી. 111 કિ.મી. 122 કિ.મી. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) ગોલકોંડાનો કિલ્લો ક્યા આવેલો છે ? વારાંગલ નેલાપટ્ટુ વિજયવાડા હૈદરાબાદ વારાંગલ નેલાપટ્ટુ વિજયવાડા હૈદરાબાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) ભારતીય દ્વીપકલ્પનું સૌથી ઊંચું શિખર ડોડાબેટા કયા આવેલું છે ? નીલગીરી ટેકરીઓ મહાદેવ ટેકરીઓ સાતપુડા ગિરિમાળા તિરુમાલા ટેકરીઓ નીલગીરી ટેકરીઓ મહાદેવ ટેકરીઓ સાતપુડા ગિરિમાળા તિરુમાલા ટેકરીઓ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) ભારતમાં કુલ કેટલા પરમાણું ઉર્જા કેન્દ્રો છે ? 7 4 5 8 7 4 5 8 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) બાબાબુદાન ટેકરીઓનું સૌથી ઊંચું શિખર કયું છે ? મુકુર્તિગિરિ નિલાયનગિરિ ડોડાબેટ્ટામગિરિ મુલ્લયનગિરિ મુકુર્તિગિરિ નિલાયનગિરિ ડોડાબેટ્ટામગિરિ મુલ્લયનગિરિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) માહે ફેબ્રુઆરી 2014માં ભારતમાં 'બેજબરૂઆ પૂર્વોત્તર સમિતિ'ની રચના શાના માટે કરવામાં આવેલ ? પૂર્વોત્તર રાજ્યોના લોકોની સુરક્ષા માટે સિંચાઈ પદ્ધતિ વિકસાવવા માટે કુદરતી આપદા પ્રબંધન માટે ઔદ્યોગિક વિકાસનીતિ નક્કી કરવા માટે પૂર્વોત્તર રાજ્યોના લોકોની સુરક્ષા માટે સિંચાઈ પદ્ધતિ વિકસાવવા માટે કુદરતી આપદા પ્રબંધન માટે ઔદ્યોગિક વિકાસનીતિ નક્કી કરવા માટે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP