ભારતની ભૂગોળ (Geography of India)
ભારતના 29મા રાજ્ય તરીકે અસ્તિત્વમાં આવેલા તેલંગાણા રાજ્યની હદ કયા રાજ્યની હદ સાથે મળતી નથી ?

તમિલનાડુ
કર્ણાટક
ઓરિસ્સા
મહારાષ્ટ્ર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતની ભૂગોળ (Geography of India)
સમુદ્રમાં મોજાઓ કેમ ઉભા થાય છે ?

સમુદ્રનાં પ્રવાહોને કારણે
જમીનનાં દબાણને કારણે
જળચર પ્રાણીઓનાં હલન ચલનના કારણે
ચંદ્રના આકર્ષણના કારણે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતની ભૂગોળ (Geography of India)
વર્તમાનની સિંધુ જળ સંધિ મુજબ કઈ નદીનું પાણી ભારતને અનિયંત્રિત ઉપયોગ માટે ફાળવવામાં આવ્યું છે ?

બિયાસ
સતલુજ
રાવી
આપેલ તમામ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતની ભૂગોળ (Geography of India)
કોયલી, મથુરા અને હલ્દિયા રિફાઇનરીની સ્થાપના કોણે કરી છે ?

ભારત પેટ્રોલિયમ કોર્પો. લિ.
હિન્દુસ્તાન પેટ્રોલિયમ કોર્પો. લિ.
ઈન્ડિયન ઓઇલ કોર્પો. લિ.
બર્માશેલ ઓઈલ કોર્પો. લિ.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP