ભારતની ભૂગોળ (Geography of India)
ભારતના પ્રમાણ સમયની રેખા કે જે અલ્હાબાદની નજીકથી પસાર થાય છે તેનો સમય જ ભારતનો પ્રમાણ સમય માનવામાં આવે છે.

23.5 ઉ.અ.
એકેય નહીં
82.5 પૂ.રે.
68.0 પૂ.રે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતની ભૂગોળ (Geography of India)
ગંગા નદી પર 9.8 કિ.મી.નો લાંબો પુલ બાંધવા માટે કોની વચ્ચે કરાર થયા છે ?

ધી એશિયન ડેવલોપમેન્ટ બેન્ક અને ભારત સરકાર
ધી વર્લ્ડ બેંક અને ભારત સરકાર
ધી ઈન્ટરનેશનલ મોનીટરી ફંડ અને ભારત સરકાર
ધી એશિયન ડેવલોપમેન્ટ બેન્ક અને ઉત્તરપ્રદેશ સરકાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતની ભૂગોળ (Geography of India)
તમિલનાડુના મુપ્પનડલ-પેરુંગુડી કયા અક્ષયઉર્જા સ્ત્રોતના મહત્વના કેન્દ્ર તરીકે પ્રચલિત છે ?

ભૂ-તાપીય ઉર્જા
જૈવ ઉર્જા
સૌર ઉર્જા
પવન ઉર્જા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP