ભારતની ભૂગોળ (Geography of India)
આંતરરાષ્ટ્રીય મહત્વ ધરાવતું ભારતનું મીઠા પાણીનું સૌથી મોટું સરોવર 'લોકટક' કે જે "તરતા ટાપુઓના સરોવર" તરીકે પણ ઓળખાય છે, કયા રાજ્યમાં આવેલું છે ?

રાજસ્થાન
કેરળ
તમિલનાડુ
મણિપુર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતની ભૂગોળ (Geography of India)
સમુદ્રમાં મોજાઓ કેમ ઉભા થાય છે ?

જમીનનાં દબાણને કારણે
જળચર પ્રાણીઓનાં હલન ચલનના કારણે
ચંદ્રના આકર્ષણના કારણે
સમુદ્રનાં પ્રવાહોને કારણે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતની ભૂગોળ (Geography of India)
ભારતનો સૌથી ઊંચો ઉચ્ચપ્રદેશ કયો છે ?

લદાખનો ઉચ્ચપ્રદેશ
દખ્ખણનો ઉચ્ચપ્રદેશ
કારાકોરમનો ઉચ્ચપ્રદેશ
છોટાનાગપુરનો ઉચ્ચપ્રદેશ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP