ભારતની ભૂગોળ (Geography of India) શૂન્ય અક્ષાંશવૃત્તને શું કહેવાય છે ? મકરવૃત્ત કર્કવૃત્ત વિષુવવૃત્ત ધ્રુવવૃત્ત મકરવૃત્ત કર્કવૃત્ત વિષુવવૃત્ત ધ્રુવવૃત્ત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) પક્ષી અભયારણ્યના સંદર્ભમાં કયું સાચું નથી ? વેદાનથાંગલ નળ સરોવર રંગનાથિટ્ટુ રાજગીર વેદાનથાંગલ નળ સરોવર રંગનાથિટ્ટુ રાજગીર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) નાગાર્જુનસાગર ડેમ કઈ નદી પર બાંધવામાં આવેલો છે ? કૃષ્ણા તુંગભદ્રા ગોદાવરી નાગવલી કૃષ્ણા તુંગભદ્રા ગોદાવરી નાગવલી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) આંતરરાષ્ટ્રીય મહત્વ ધરાવતું ભારતનું મીઠા પાણીનું સૌથી મોટું સરોવર 'લોકટક' કે જે "તરતા ટાપુઓના સરોવર" તરીકે પણ ઓળખાય છે, કયા રાજ્યમાં આવેલું છે ? તમિલનાડુ મણિપુર કેરળ રાજસ્થાન તમિલનાડુ મણિપુર કેરળ રાજસ્થાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) નર્મદા નદી પર મધ્યપ્રદેશમાં કઈ યોજના આવેલી છે ? નર્મદાસાગર યોજના વેનગંગા યોજના રામસાગર યોજના સરદાર સરોવર યોજના નર્મદાસાગર યોજના વેનગંગા યોજના રામસાગર યોજના સરદાર સરોવર યોજના ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) ભારતમાં નીચે દર્શાવેલા રાજ્યો પૈકી કયા રાજ્યમાં વનાચ્છાદન સૌથી ઓછું છે ? રાજસ્થાન ઉત્તરપ્રદેશ હરિયાણા પંજાબ રાજસ્થાન ઉત્તરપ્રદેશ હરિયાણા પંજાબ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP