ભારતની ભૂગોળ (Geography of India)
કોયલી, મથુરા અને હલ્દિયા રિફાઇનરીની સ્થાપના કોણે કરી છે ?

બર્માશેલ ઓઈલ કોર્પો. લિ.
ઈન્ડિયન ઓઇલ કોર્પો. લિ.
હિન્દુસ્તાન પેટ્રોલિયમ કોર્પો. લિ.
ભારત પેટ્રોલિયમ કોર્પો. લિ.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતની ભૂગોળ (Geography of India)
રાષ્ટ્રીય જળમાર્ગી ક્રમાંક-3 કયા સ્થળોને જોડે છે ?

હકદીયાથી અલ્હાબાદ
સાદિયાથી ધુબરી
ઉદ્યોગમંડળ નહેરથી કોટ્ટાપુરમ્ નહેર
કાકિનાડા શહેરથી પુડુચેરી નહેર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતની ભૂગોળ (Geography of India)
પશ્ચિમ બંગાળ અને અસમમાં ઉનાળા દરમિયાન 'ગાજવીજને તોફાન' થકી કેટલોક વરસાદ પડે છે જેને શું કહેવાય છે ?

ચેરી શાવર્સ
આમ્રવૃષ્ટિ
વસંત ઋતુનો તોફાની વરસાદ
બ્લોસમ શાવર્સ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતની ભૂગોળ (Geography of India)
2011ની વસ્તી ગણતરી મુજબ સાત પૂર્વોત્તર રાજ્યો પૈકી સૌથી ઓછું શહેરીકરણ નીચે પૈકી કયા રાજ્યોમાં છે ?

નાગાલેન્ડ
આસામ
મણિપુર
મેઘાલય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતની ભૂગોળ (Geography of India)
ભારતીય દ્વીપકલ્પનો સૌથી દક્ષિણ બિંદુ, એટલે કે, કન્યાકુમારી ___ આવેલું છે.

મકરવૃતની દક્ષિણે
વિષુવવૃત્તની દક્ષિણે
વિષુવવૃત્તની ઉત્તરે
કર્કવૃતની ઉત્તરે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતની ભૂગોળ (Geography of India)
આંતરરાષ્ટ્રીય મહત્વ ધરાવતું ભારતનું મીઠા પાણીનું સૌથી મોટું સરોવર 'લોકટક' કે જે "તરતા ટાપુઓના સરોવર" તરીકે પણ ઓળખાય છે, કયા રાજ્યમાં આવેલું છે ?

મણિપુર
તમિલનાડુ
કેરળ
રાજસ્થાન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP