ભારતની ભૂગોળ (Geography of India) કોયલી, મથુરા અને હલ્દિયા રિફાઇનરીની સ્થાપના કોણે કરી છે ? ઈન્ડિયન ઓઇલ કોર્પો. લિ. હિન્દુસ્તાન પેટ્રોલિયમ કોર્પો. લિ. ભારત પેટ્રોલિયમ કોર્પો. લિ. બર્માશેલ ઓઈલ કોર્પો. લિ. ઈન્ડિયન ઓઇલ કોર્પો. લિ. હિન્દુસ્તાન પેટ્રોલિયમ કોર્પો. લિ. ભારત પેટ્રોલિયમ કોર્પો. લિ. બર્માશેલ ઓઈલ કોર્પો. લિ. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) નીચેના પૈકી કયો રેખાંશ ભારતીય માનક સમય (Indian standard Time) નિયત કરે છે ? 85.5 E 82.5 E 84.5 E 86.5 E 85.5 E 82.5 E 84.5 E 86.5 E ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) ભારતમાં સૌથી ઓછા અક્ષરજ્ઞાનની ટકાવારી કયા રાજ્યની છે ? ઝારખંડ ઉત્તરાંચલ મધ્યપ્રદેશ બિહાર ઝારખંડ ઉત્તરાંચલ મધ્યપ્રદેશ બિહાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) 2011ના સેન્સરા મુજબ ભારતની કુલ વસ્તીના પ્રમાણમાં અનુક્રમે શહેરી વિસ્તાર અને ગ્રામ્ય વિસ્તારમાં 60 વર્ષથી વધુ વય જૂથના લોકોની વસ્તીની ટકાવારી જણાવો. 8.1 અને 8.8 8.2 અને 9.0 8.5 અને 9.2 8.6 અને 7.9 8.1 અને 8.8 8.2 અને 9.0 8.5 અને 9.2 8.6 અને 7.9 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) નીચેના કેન્દ્રશાસિત પ્રદેશોમાં કોની વસ્તી સૌથી ઓછી છે ? લક્ષદ્વીપ આંદામાન અને નિકોબાર ટાપુઓ દાદરા અને નગર હવેલી દમણ અને દીવ લક્ષદ્વીપ આંદામાન અને નિકોબાર ટાપુઓ દાદરા અને નગર હવેલી દમણ અને દીવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) પેરિયાર ક્યા રાજયની સૌથી મોટી નદી છે ? તમિલનાડુ ઓડિશા તેલંગાણા કેરળ તમિલનાડુ ઓડિશા તેલંગાણા કેરળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP