ભારતની ભૂગોળ (Geography of India)
ભારતમાં નીચે દર્શાવેલા રાજ્યો પૈકી કયા રાજ્યમાં વનાચ્છાદન સૌથી ઓછું છે ?

રાજસ્થાન
ઉત્તરપ્રદેશ
હરિયાણા
પંજાબ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતની ભૂગોળ (Geography of India)
ભારત દ્વારા ભૂતાનમાં કઈ જળવિદ્યુત યોજના સ્થાપવામાં આવી હતી ?

ચૂખા જળવિદ્યુત યોજના
સિખો જળવિદ્યુત યોજના
આપેલ પૈકી કોઈ નહીં
મૈત્રી જળવિદ્યુત યોજના

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતની ભૂગોળ (Geography of India)
સીમાંત ખેડૂત ખેડાણ હેઠળ કેટલી જમીન ધરાવે છે ?

3 હેક્ટરથી વધુ
2 થી 3 હેક્ટર
1 થી 2 હેકટર
1 હેક્ટરથી ઓછી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP