ભારતની ભૂગોળ (Geography of India) ભારતના કુલ વાવેતર વિસ્તારના કેટલા ભાગમાં ડાંગરનું વાવેતર થાય છે ? 30% 20% 32% 25% 30% 20% 32% 25% ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) કઈ બે ભારતીય નદીઓને જીવંત વ્યક્તિ તરીકે જાહેર કરવામાં આવી છે ? ગંગા-સરસ્વતી ક્રિષ્ના-ગોદાવરી નર્મદા-તાપી ગંગા-યમુના ગંગા-સરસ્વતી ક્રિષ્ના-ગોદાવરી નર્મદા-તાપી ગંગા-યમુના ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) પાલઘાટ કયા બે રાજ્યોને જોડે છે ? કેરળ - તામિલનાડુ કર્ણાટક - આંધ્રપ્રદેશ કેરળ - કર્ણાટક આંધ્રપ્રદેશ કેરળ - તામિલનાડુ કર્ણાટક - આંધ્રપ્રદેશ કેરળ - કર્ણાટક આંધ્રપ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) સિંધુ નદીનો લુપ્ત મુખાવશેષ ક્યા નામે ઓળખાય છે ? આલિયા બેટ ખદીર બેટ કોરિનાળ બાણ ગંગા આલિયા બેટ ખદીર બેટ કોરિનાળ બાણ ગંગા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) બ્રહ્મપુત્ર નદીને બાંગ્લાદેશમાં કયા નામે ઓળખાય છે ? ત્સાંગપો જમુના અંબાલી માઝુલી ત્સાંગપો જમુના અંબાલી માઝુલી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) માલઝખંડ શાના માટે જાણીતું છે ? હીરાની ખાણો સોનાની ખાણો ચાંદીની ખાણો તાંબાની ખાણો હીરાની ખાણો સોનાની ખાણો ચાંદીની ખાણો તાંબાની ખાણો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP