ભારતની ભૂગોળ (Geography of India)
કઈ બે ભારતીય નદીઓને જીવંત વ્યક્તિ તરીકે જાહેર કરવામાં આવી છે ?

ગંગા-સરસ્વતી
ક્રિષ્ના-ગોદાવરી
નર્મદા-તાપી
ગંગા-યમુના

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતની ભૂગોળ (Geography of India)
પાલઘાટ કયા બે રાજ્યોને જોડે છે ?

કેરળ - તામિલનાડુ
કર્ણાટક - આંધ્રપ્રદેશ
કેરળ - કર્ણાટક
આંધ્રપ્રદેશ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP