ભારતની ભૂગોળ (Geography of India)
ભારત દ્વારા ભૂતાનમાં કઈ જળવિદ્યુત યોજના સ્થાપવામાં આવી હતી ?

સિખો જળવિદ્યુત યોજના
આપેલ પૈકી કોઈ નહીં
મૈત્રી જળવિદ્યુત યોજના
ચૂખા જળવિદ્યુત યોજના

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતની ભૂગોળ (Geography of India)
મહાસાગરની ક્ષારીયતાને નિયંત્રીત કરવા માટે નીચે દર્શાવેલ પરિબળો પૈકી કયું પરિબળ મહત્ત્વનું નથી ?

બાષ્પીભવન
દરિયાઈ સપાટી પર વનસ્પતિનું આવરણ
તાજા પાણીનો જથ્થો
ઉષ્ણતાપમાન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતની ભૂગોળ (Geography of India)
બાલાઘાટ અને છિંદવાડા-મેગેનીઝ ખનીજના ક્ષેત્રો ક્યા રાજ્યમાં આવેલા છે ?

ઓડિશા
મહારાષ્ટ્ર
મધ્ય પ્રદેશ
કર્ણાટક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતની ભૂગોળ (Geography of India)
નીચેનામાંથી કયા ભારતીય રાજ્યની સરહદ માત્ર એક જ ભારતીય રાજ્યને સ્પર્શે છે?

મેઘાલય
મિઝોરમ
ત્રિપુરા
અરુણાચલ પ્રદેશ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP