ભારતની ભૂગોળ (Geography of India)
આંતરરાષ્ટ્રીય મહત્વ ધરાવતું ભારતનું મીઠા પાણીનું સૌથી મોટું સરોવર 'લોકટક' કે જે "તરતા ટાપુઓના સરોવર" તરીકે પણ ઓળખાય છે, કયા રાજ્યમાં આવેલું છે ?

કેરળ
તમિલનાડુ
રાજસ્થાન
મણિપુર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતની ભૂગોળ (Geography of India)
વાણિજ્ય સંસ્થાઓ અને તેના કાર્યમથકને યોગ્ય રીતે ગોઠવો.
1) Coffee Board
2) Rubber Board
3) Tea Board
4) Spice Board
A) કોટ્ટાયમ
B) કલકત્તા
C) કોચી
D) બેંગાલુરુ

1-D, 2-A, 3-B, 4-C
1-D, 2-B, 3-C, 4-A
1-C, 2-A, 3-D, 4-B
1-B, 2-C, 3-A, 4-D

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતની ભૂગોળ (Geography of India)
ભારતનો પ્રમાણ સમય એટલે ___

83.5° પશ્ચિમ રેખાંશ
82.5° પૂર્વ રેખાંશ
82.5° પશ્ચિમ રેખાંશ
83.5° પૂર્વ રેખાંશ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP