ભારતની ભૂગોળ (Geography of India)
કૃષ્ણા નદી અને ચેન્નાઈ વચ્ચેનો ભાગ ક્યા નામથી ઓળખાય છે ?

શિવરોય ટેકરીઓ
પાલકોંડા ટેકરીઓ
નલ્લામલા ટેકરીઓ
કોંડાવિડુ ટેકરીઓ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતની ભૂગોળ (Geography of India)
કુદરતી સરોવરો અને સંબંધિત રાજ્યનાં જોડકામાંથી કયું જોડકું સાચું નથી ?

જમ્મુ અને કાશ્મીર - દાલ અને વુલર
આંધ્રપ્રદેશ - કોલાર
તમિલનાડુ - ચિલ્કા
રાજસ્થાન - સાંભર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP