ભારતની ભૂગોળ (Geography of India)
વર્ષ 2011ની વસતિ ગણતરી અનુસાર નીચેના રાજ્યો પૈકી કયા રાજ્યમાં ખ્રિસ્તી ધર્મ પાળનારની સંખ્યા સૌથી વધુ છે ?

નાગાલેન્ડ
મણિપુર
મેઘાલય
મિઝોરમ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતની ભૂગોળ (Geography of India)
ભારતની સૂચિત ગેસ પાઇપલાઇન TAPI નીચેના પૈકી ક્યાંથી પસાર થાય છે ?

તારાકેટ-અસતના-પેશાવર-ઈંદોર
તુર્કી-અફઘાનિસ્તાન-પાકિસ્તાન-ભારત
તજાકિસ્તાન-અફઘાનિસ્તાન-પાકિસ્તાન-ભારત
તુર્કમેનિસ્તાન-અફઘાનિસ્તાન-પાકિસ્તાન-ભારત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતની ભૂગોળ (Geography of India)
નીચેના કેન્દ્રશાસિત પ્રદેશોમાં કોની વસ્તી સૌથી ઓછી છે ?

દમણ અને દીવ
આંદામાન અને નિકોબાર ટાપુઓ
લક્ષદ્વીપ
દાદરા અને નગર હવેલી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતની ભૂગોળ (Geography of India)
નીચેનામાંથી કયા ભારતીય રાજ્યની સરહદ માત્ર એક જ ભારતીય રાજ્યને સ્પર્શે છે?

અરુણાચલ પ્રદેશ
ત્રિપુરા
મેઘાલય
મિઝોરમ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP