ભારતની ભૂગોળ (Geography of India)
ઝારખંડ રાજ્યોમાં આવેલા કયા વિસ્તારના પવિત્ર ઉપવનોની માલિકી સમાજની હોવાથી તે વનોને કોઈ સરકારી નિયમ કે કાયદો લાગુ પડતો નથી ?

પલામુ
લિંગદોહ
સરના
ઓરન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતની ભૂગોળ (Geography of India)
નદી અને તેનાં ઉપરનાં પ્રોજેક્ટને યોગ્ય રીતે ગોઠવો.
A) ક્રિષ્ણા
B) તાપી
C) મહા નદી
D) ચિનાબ
1. હિરાકુંડ
2. કાંકરાપાર
3. નાગાર્જુન
4. સલાલ પ્રોજેક્ટ

1-A, 2-B, 3-C, 4-D
1-B, 2-C, 3-D, 4-A
1-C, 2-A, 3-B, 4-D
1-C, 2-B, 3-A, 4-D

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતની ભૂગોળ (Geography of India)
સિંધુ જળ સમજૂતી (Indus Water Treaty) હેઠળ ભારત ___ નદીઓ પર અલાયદા હક્કોનો વહીવટ કરે છે.
1. ચિનાબ
2. રાવિ
3. બિયાસ
4. સિંધુ
5. સતલજ
6. જેલમ

ફક્ત 2,3 અને 5
ફક્ત 1,2 અને 6
ફક્ત 1,2 અને 3
ફક્ત 1,3 અને 4

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP