ભારતની ભૂગોળ (Geography of India) નદીઓના વિસર્પણને કારણે કેવા સરોવરો રચાય છે ? ઘોડાની નાળ જેવા લંબગોળ લગૂન ગોળ ઘોડાની નાળ જેવા લંબગોળ લગૂન ગોળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) તળાવો દ્વારા સિંચાઈનો વિસ્તાર (કુલ સિંચિત વિસ્તારની સરખામણીએ) નીચેના રાજ્યો પૈકી કયા રાજ્યમાં વધુ છે ? તમિલનાડુ આંધ્ર પ્રદેશ કર્ણાટક કેરળ તમિલનાડુ આંધ્ર પ્રદેશ કર્ણાટક કેરળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) 2011ની વસ્તી ગણતરી મુજબ નીચેના પૈકી ક્યાં રાજ્યમાં 1991-2001ની સરખામણીમાં 2001 2011ના દશકાના વસ્તી વધારાનો દર સૌથી વધુ ઘટાડો છે ? આંધ્ર પ્રદેશ મહારાષ્ટ્ર બિહાર ઉત્તર પ્રદેશ આંધ્ર પ્રદેશ મહારાષ્ટ્ર બિહાર ઉત્તર પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) હૈદરાબાદ કઈ નદીના કિનારે આવેલું છે ? મૂસી ગોદાવરી મહી તુંગભદ્રા મૂસી ગોદાવરી મહી તુંગભદ્રા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) પક્ષી અભયારણ્યના સંદર્ભમાં કયું સાચું નથી ? રાજગીર વેદાનથાંગલ નળ સરોવર રંગનાથિટ્ટુ રાજગીર વેદાનથાંગલ નળ સરોવર રંગનાથિટ્ટુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) કુદરતી સરોવરો અને સંબંધિત રાજ્યનાં જોડકામાંથી કયું જોડકું સાચું નથી ? જમ્મુ અને કાશ્મીર - દાલ અને વુલર રાજસ્થાન - સાંભર આંધ્રપ્રદેશ - કોલાર તમિલનાડુ - ચિલ્કા જમ્મુ અને કાશ્મીર - દાલ અને વુલર રાજસ્થાન - સાંભર આંધ્રપ્રદેશ - કોલાર તમિલનાડુ - ચિલ્કા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP