ભારતની ભૂગોળ (Geography of India)
મહા નદીના જળનો વિવાદ કયા બે રાજ્યો વચ્ચે ચાલી રહ્યો છે ?

ઓડીસ્સા અને છત્તીસગઢ
ઝારખંડ અને બિહાર
છત્તીસગઢ અને ઝારખંડ
ઓડીસ્સા અને ઝારખંડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતની ભૂગોળ (Geography of India)
બંને ગોળાર્ધમાં 30° અક્ષાંશની આસપાસ 8 થી 15 કિ.મી.ની ઉંચાઈના વાતાવરણમાં સર્પાકાર પટ્ટામાં અત્યંત વેગીલા પવનો જોવા મળે છે. આ પવનો ___ તરીકે ઓળખાય છે.

આઈ.ટી.સી. ઝોન
જેટ સ્ટ્રીમ
આપેલ પૈકી એક પણ નહીં
નોર્વેસ્ટર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP