ભારતની ભૂગોળ (Geography of India)
આંદામાન નિકોબાર ટાપુ સમૂહની રાજધાની પોર્ટબ્લેર કયા ટાપુ પર આવેલી છે ?

લઘુ આંદામાન
દક્ષિણ આંદામાન
ઉત્તર આંદામાન
મધ્ય આંદામાન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતની ભૂગોળ (Geography of India)
ભારતનો પ્રમાણ સમય એટલે ___

83.5° પશ્ચિમ રેખાંશ
82.5° પૂર્વ રેખાંશ
83.5° પૂર્વ રેખાંશ
82.5° પશ્ચિમ રેખાંશ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતની ભૂગોળ (Geography of India)
ગંગાનદી અપવાહતંત્ર (Ganga Drainage) System અને પ્રાયદ્વીપીય અપવાહતંત્ર (Peninsuler Drainage System)વચ્ચે જળવિભાજકનું કામ નીચે પૈકી કોણ કરે છે ?

અરવલ્લી
પશ્ચિમ ઘાટ
સાતપુડા
વિંધ્યાચલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP