ભારતની ભૂગોળ (Geography of India)
ભારતના પ્રમાણ સમયની રેખા કે જે અલ્હાબાદની નજીકથી પસાર થાય છે તેનો સમય જ ભારતનો પ્રમાણ સમય માનવામાં આવે છે.

23.5 ઉ.અ.
68.0 પૂ.રે.
82.5 પૂ.રે.
એકેય નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતની ભૂગોળ (Geography of India)
ઐતિહાસિક સ્થળ અને નિર્માણ સ્થાપત્ય સ્થળને યોગ્ય રીતે ગોઠવેલ જોડકામાંથી કયું જોડકું યોગ્ય નથી ?

સુરત - ચિંતામણી જૈન દેરાસર
ઉદવાડા - આતશે બેહરામ
બારડોલી - સરદાર સ્મારક
આણંદ - અતુલની રંગ રસાયણની ફેક્ટરી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP