ભારતની ભૂગોળ (Geography of India) ભારતમાં કયા રાજ્યમાં સાક્ષરતાનો દર વધારે છે ? કેરળ રાજસ્થાન મહારાષ્ટ્ર ગુજરાત કેરળ રાજસ્થાન મહારાષ્ટ્ર ગુજરાત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) ભારતના પ્રમાણ સમયની રેખા કે જે અલ્હાબાદની નજીકથી પસાર થાય છે તેનો સમય જ ભારતનો પ્રમાણ સમય માનવામાં આવે છે. 23.5 ઉ.અ. 68.0 પૂ.રે. 82.5 પૂ.રે. એકેય નહીં 23.5 ઉ.અ. 68.0 પૂ.રે. 82.5 પૂ.રે. એકેય નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) ઐતિહાસિક સ્થળ અને નિર્માણ સ્થાપત્ય સ્થળને યોગ્ય રીતે ગોઠવેલ જોડકામાંથી કયું જોડકું યોગ્ય નથી ? સુરત - ચિંતામણી જૈન દેરાસર ઉદવાડા - આતશે બેહરામ બારડોલી - સરદાર સ્મારક આણંદ - અતુલની રંગ રસાયણની ફેક્ટરી સુરત - ચિંતામણી જૈન દેરાસર ઉદવાડા - આતશે બેહરામ બારડોલી - સરદાર સ્મારક આણંદ - અતુલની રંગ રસાયણની ફેક્ટરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) ભારતના કયા રાજ્યને ભૂટાન દેશની સરહદ સ્પર્શતી નથી ? મિઝોરમ અરુણાચલ પ્રદેશ સિક્કિમ આસામ મિઝોરમ અરુણાચલ પ્રદેશ સિક્કિમ આસામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) નાગાર્જુનસાગર પ્રોજેક્ટનું નિર્માણ કઈ નદી પર થયું છે ? બ્રહ્મપુત્ર કૃષ્ણા કાવેરી ગંગા બ્રહ્મપુત્ર કૃષ્ણા કાવેરી ગંગા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) સિંધુ નદી ભારતના કયા સ્થળ પાસેથી પાકિસ્તાનમાં પ્રવેશે છે ? ચિલ્લડ મીરપુર મુઝફરાબાદ દમચોક ચિલ્લડ મીરપુર મુઝફરાબાદ દમચોક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP