ભારતની ભૂગોળ (Geography of India)
કયા અક્ષાંશ ઉપર ધરીભ્રમણ બળ ગેરહાજર હોય છે ?

90° ઉત્તર અને દક્ષિણ અક્ષાંશ
મકરવૃત
કર્કવૃત
વિષુવવૃત્ત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતની ભૂગોળ (Geography of India)
ઐતિહાસિક સ્થળ અને નિર્માણ સ્થાપત્ય સ્થળને યોગ્ય રીતે ગોઠવેલ જોડકામાંથી કયું જોડકું યોગ્ય નથી ?

આણંદ - અતુલની રંગ રસાયણની ફેક્ટરી
સુરત - ચિંતામણી જૈન દેરાસર
ઉદવાડા - આતશે બેહરામ
બારડોલી - સરદાર સ્મારક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP