ભારતની ભૂગોળ (Geography of India) ભારતના પ્રમાણ સમયની રેખા કે જે અલ્હાબાદની નજીકથી પસાર થાય છે તેનો સમય જ ભારતનો પ્રમાણ સમય માનવામાં આવે છે. 68.0 પૂ.રે. એકેય નહીં 23.5 ઉ.અ. 82.5 પૂ.રે. 68.0 પૂ.રે. એકેય નહીં 23.5 ઉ.અ. 82.5 પૂ.રે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) લદાખની શિયાળુ વહીવટી રાજધાની કઈ છે ? શ્રીનગર જમ્મુ કારગીલ લેહ શ્રીનગર જમ્મુ કારગીલ લેહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) સિમલીપાલ જૈવમંડળ આરક્ષિત ક્ષેત્ર કયા રાજ્યમાં આવેલું છે ? તમિલનાડુ ઓરિસ્સા હિમાચલ પ્રદેશ મધ્ય પ્રદેશ તમિલનાડુ ઓરિસ્સા હિમાચલ પ્રદેશ મધ્ય પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) સિંધુ નદીમાંથી નીકળનારી સૌથી મોટી ઉપનદી (Tributary) કઈ છે ? જેલમ સતલજ રાવી ચિનાબ જેલમ સતલજ રાવી ચિનાબ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) કાશ્મીરથી કન્યાકુમારી સુધી ઉત્તર-દક્ષિણ દિશામાં ભારતની દક્ષિણોત્તર લંબાઈ કેટલા કિલોમીટર છે ? 3216 3214 2933 3210 3216 3214 2933 3210 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) નીચેના પૈકી કયા રાજ્યમાંથી કર્કવૃત પસાર થતો નથી ? છત્તીસગઢ ત્રિપુરા મિઝોરમ મણિપુર છત્તીસગઢ ત્રિપુરા મિઝોરમ મણિપુર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP