ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
‘રોમન સ્વરાજય’ અને ‘ગુરુ ગોવિંદસિંહ' નાટકો કોણે લખ્યા છે ?

રમણભાઈ નીલકંઠ
મણિશંકર રત્નજી ભટ્ટ
મણિલાલ દ્વિવેદી
રમણલાલ વ. દેસાઈ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
‘એ રાત હતી ખામોશ, અષાઢી અલબેલો અંધાર હતો’ – આ રચના કયા કવિની છે ?

રમણીક અરાલવાળા
વેણીભાઈ પુરોહિત
મણિલાલ દ્વિવેદી
બાલશંકર કંથારિયા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP