ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કનૈયાલાલ મુનશીની 'ગુજરાતનો નાથ' નવલકથાના પાત્રો નીચેનામાંથી કયા નથી ? મંજરી કાક મુંજ મુંજાલ મંજરી કાક મુંજ મુંજાલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) સ્રગ્ધરા છંદ માં કેટલા આક્ષે યતિ આવે છે ? દસમા અને બારમા આ પૈકી કૌઈ નહિ આઠમ અને દસમા સાતમા અને ચૌદમા દસમા અને બારમા આ પૈકી કૌઈ નહિ આઠમ અને દસમા સાતમા અને ચૌદમા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘શીલવંત સાધુને વારેવારે નમીએ' - પદના સર્જક કોણ છે ? નરસિંહ મહેતા ગંગાસતી મીરાંબાઈ ભોજા ભગત નરસિંહ મહેતા ગંગાસતી મીરાંબાઈ ભોજા ભગત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) રણજીતરામ સુવર્ણચંદ્રક તથા નર્મદ સુવર્ણચંદ્રક બન્નેથી સન્માનિત થયેલા સાહિત્યકારનું નામ જણાવો. ડૉ.હસુ યાજ્ઞિક શ્યામ સાધુ ધના ભગત ચુનીલાલ મડિયા ડૉ.હસુ યાજ્ઞિક શ્યામ સાધુ ધના ભગત ચુનીલાલ મડિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) સાહિત્યપ્રકારને આધારે કઈ કૃતિ અસંગત છે ? નાટક-રોમન સ્વરાજ કાવ્યસંગ્રહ-તારીખનું ઘર એકાંકી-બાથટબમાં માછલી પ્રવાસવર્ણન-અમૃતા નાટક-રોમન સ્વરાજ કાવ્યસંગ્રહ-તારીખનું ઘર એકાંકી-બાથટબમાં માછલી પ્રવાસવર્ણન-અમૃતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'વ્યાજનો વારસ' નવલકથાના લેખક કોણ છે ? કેશવ હર્ષદ ધ્રુવ નવલરામ ત્રિવેદ ચુનીલાલ મડિયા પન્નાલાલ પટેલ કેશવ હર્ષદ ધ્રુવ નવલરામ ત્રિવેદ ચુનીલાલ મડિયા પન્નાલાલ પટેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP