ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
સોનેટમાં પૃથ્વી છંદ પ્રયોજનાર સૌપ્રથમ કવિ કોણ છે ?

બળવંતરાય ઠાકોર
ધીરુ પરીખ
પન્ના નાયક
બ. ત્રિભુવનદાસ લુહાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'પરોઢ થતાં પહેલાં' નવલકથાના રચયિતા___

કુન્દનિકા કાપડિયા
મનુભાઈ પંચોળી
રમણલાલ વ. દેસાઈ
ધીરુબહેન પટેલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP