ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કનૈયાલાલ મુનશીની 'ગુજરાતનો નાથ' નવલકથાના પાત્રો નીચેનામાંથી કયા નથી ? મંજરી મુંજ મુંજાલ કાક મંજરી મુંજ મુંજાલ કાક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) "અન ટુ ધિસ લાસ્ટ" નામના પુસ્તકે ગાંધીજીને આટલા બધા મોહિત અને પરિવર્તન કર્યા કે તેમણે તેનો ગુજરાતીમાં અનુવાદ કર્યો. આ પુસ્તકના લેખક કોણ હતા ? લૂઈસ ફીશર રસ્કિન બોન્ડ લિયો ટોલ્સટોય જ્હોન રસ્કિન લૂઈસ ફીશર રસ્કિન બોન્ડ લિયો ટોલ્સટોય જ્હોન રસ્કિન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'જાલકા' નામનું પાત્ર રમણલાલ નીલકંઠની કઈ કૃતિમાં છે ? રાઈનો પર્વત ભેરૂભદ્વ દીપનિર્વાણ હાસ્યમંદિર રાઈનો પર્વત ભેરૂભદ્વ દીપનિર્વાણ હાસ્યમંદિર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'કન્યા વિદાય' કાવ્ય કયા કવિનું છે ? સુરેશ જોશી અનિલ જોશી ઉમાશંકર જોશી પ્રવીણ જોશી સુરેશ જોશી અનિલ જોશી ઉમાશંકર જોશી પ્રવીણ જોશી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતી સાહિત્યમાં સૉનેટ કાવ્યની શરૂઆત કયા કવિએ કરી હતી ? ઉમાશંકર જોશી બળવંતરાય ઠાકોર ઝવેરચંદ મેઘાણી ખબરદાર ઉમાશંકર જોશી બળવંતરાય ઠાકોર ઝવેરચંદ મેઘાણી ખબરદાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'કસુંબીનો રંગ' - કાવ્ય કયા કવિનું છે ? બાલમુકુંદ દવે સ્નેહરશ્મિ ઝવેરચંદ મેઘાણી ઉમાશંકર બાલમુકુંદ દવે સ્નેહરશ્મિ ઝવેરચંદ મેઘાણી ઉમાશંકર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP