ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કનૈયાલાલ મુનશીની 'ગુજરાતનો નાથ' નવલકથાના પાત્રો નીચેનામાંથી કયા નથી ? મુંજાલ કાક મંજરી મુંજ મુંજાલ કાક મંજરી મુંજ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) સોનેટમાં પૃથ્વી છંદ પ્રયોજનાર સૌપ્રથમ કવિ કોણ છે ? બળવંતરાય ઠાકોર ધીરુ પરીખ પન્ના નાયક બ. ત્રિભુવનદાસ લુહાર બળવંતરાય ઠાકોર ધીરુ પરીખ પન્ના નાયક બ. ત્રિભુવનદાસ લુહાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'ચાબખા' સ્વરૂપની રચનાઓ કરનાર સર્જકનું નામ જણાવો. ભોજા ભગત ધીરો ભાલણ દયારામ ભોજા ભગત ધીરો ભાલણ દયારામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'આંગળિયાત' ના લેખક કોણ ? ઈશ્વર પેટલીકર જોસેફ મેકવાન અશ્વિની ભટ્ટ પન્નાલાલ પટેલ ઈશ્વર પેટલીકર જોસેફ મેકવાન અશ્વિની ભટ્ટ પન્નાલાલ પટેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'પરોઢ થતાં પહેલાં' નવલકથાના રચયિતા___ કુન્દનિકા કાપડિયા મનુભાઈ પંચોળી રમણલાલ વ. દેસાઈ ધીરુબહેન પટેલ કુન્દનિકા કાપડિયા મનુભાઈ પંચોળી રમણલાલ વ. દેસાઈ ધીરુબહેન પટેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) સદૈવ - શબ્દની સંધિ આપો સદ + એવ સદા + એવ સદા + એવા સદા + ઈવ સદ + એવ સદા + એવ સદા + એવા સદા + ઈવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP