ભારતનો ઈતિહાસ (History of India) ભારતની આઝાદીના આંદોલનો દરમિયાન અંગ્રેજોને 'ક્વીટ ઈન્ડિયા' સૂત્ર કયા નેતાએ આપ્યું ? ગાંધીજી સુભાષચંદ્ર બોઝ સરદાર વલ્લભભાઈ પટેલ જવાહરલાલ નેહરુ ગાંધીજી સુભાષચંદ્ર બોઝ સરદાર વલ્લભભાઈ પટેલ જવાહરલાલ નેહરુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) ક્યા વર્ષે દિલ્હી દરબારનું આયોજન કરાયું હતું જેમાં બ્રિટનના રાજા જયોર્જ પંચમ અને મહારાણી મેરીએ ભાગ લીધો હતો ? ઈ.સ. 1915 ઈ.સ. 1895 ઈ.સ. 1911 ઈ.સ. 1901 ઈ.સ. 1915 ઈ.સ. 1895 ઈ.સ. 1911 ઈ.સ. 1901 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) બુદ્ધ અને તેના શિષ્યો વચ્ચેના સંવાદોનો સંગ્રહ નીચે પૈકી શામા છે ? અભિધમ્મ પિટક વિનય પિટક મિલિન્દ પહનો સુક્ત પિટક અભિધમ્મ પિટક વિનય પિટક મિલિન્દ પહનો સુક્ત પિટક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) ગોવિંદ ત્રીજો તથા અમોઘવર્ષા નામના રાજવીઓ કયા વંશના હતા ? ગુર્જર પ્રતિહાર રાષ્ટ્રકૂટ પાલ ચાલુક્ય ગુર્જર પ્રતિહાર રાષ્ટ્રકૂટ પાલ ચાલુક્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) નીચેના પૈકી કયું જૈન લખાણ નથી ? વિશુદ્ધીમાગા આચારાંગ સૂત્ર કલ્પસૂત્ર સૂત્રક્રીતંગ વિશુદ્ધીમાગા આચારાંગ સૂત્ર કલ્પસૂત્ર સૂત્રક્રીતંગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) અલ્હાબાદના સ્તંભ પર લખાણ (પ્રશસ્તિ) કોના દ્વારા કરવામાં આવ્યું ? હરીસેના કાલિદાસ ભવભૂતી માઘ હરીસેના કાલિદાસ ભવભૂતી માઘ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP