ભારતનો ઈતિહાસ (History of India) ભારતની આઝાદીના આંદોલનો દરમિયાન અંગ્રેજોને 'ક્વીટ ઈન્ડિયા' સૂત્ર કયા નેતાએ આપ્યું ? ગાંધીજી જવાહરલાલ નેહરુ સરદાર વલ્લભભાઈ પટેલ સુભાષચંદ્ર બોઝ ગાંધીજી જવાહરલાલ નેહરુ સરદાર વલ્લભભાઈ પટેલ સુભાષચંદ્ર બોઝ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) મહાત્મા ગાંધીજી દ્વારા 'અસહકારનું આંદોલન' ચળવળ કયા કારણથી પાછુ ખેંચી લેવામાં આવેલ હતું ? સરકાર દ્વારા દમન શરૂ કરવાથી સરકારશ્રી સાથે સમાધાન થવાથી લોકો દ્વારા પૂરતો સહકાર ન મળવાથી ચૌરીચૌરાની ઘટનાથી સરકાર દ્વારા દમન શરૂ કરવાથી સરકારશ્રી સાથે સમાધાન થવાથી લોકો દ્વારા પૂરતો સહકાર ન મળવાથી ચૌરીચૌરાની ઘટનાથી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) ભારતમાં સૌપ્રથમ સોનાના સિક્કા કોણે જાહેર કર્યા ? ગુપ્ત ઈન્ડો-ગ્રીક કુશાન મૌર્ય ગુપ્ત ઈન્ડો-ગ્રીક કુશાન મૌર્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) ઈ.સ.1905માં બંગાળના ભાગલા પાડવામાં આવ્યા ત્યારે કયા દિવસને બંગાળમાં શોક દિવસ તરીકે પાળવામાં આવ્યો હતો ? 25 સપ્ટેમ્બર 16 સપ્ટેમ્બર 16 ઓકટોબર 25 ઓક્ટોબર 25 સપ્ટેમ્બર 16 સપ્ટેમ્બર 16 ઓકટોબર 25 ઓક્ટોબર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) પ્રાચીન નાલંદા વિશ્વવિદ્યાલય આજના કયા રાજ્યમાં આવેલ છે ? ઉત્તર પ્રદેશ ઝારખંડ મધ્ય પ્રદેશ બિહાર ઉત્તર પ્રદેશ ઝારખંડ મધ્ય પ્રદેશ બિહાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) હોમરુલ ચળવળના નેતાઓએ 'હોમરૂલ' શબ્દ તેના જેવી જ કયા દેશની ચળવળમાંથી સ્વીકાર્યો ? કેનેડા યુ.એસ.એ. સ્કોટલેન્ડ આયર્લેન્ડ કેનેડા યુ.એસ.એ. સ્કોટલેન્ડ આયર્લેન્ડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP