ભારતનો ઈતિહાસ (History of India) ભારતની આઝાદીના આંદોલનો દરમિયાન અંગ્રેજોને 'ક્વીટ ઈન્ડિયા' સૂત્ર કયા નેતાએ આપ્યું ? સરદાર વલ્લભભાઈ પટેલ જવાહરલાલ નેહરુ સુભાષચંદ્ર બોઝ ગાંધીજી સરદાર વલ્લભભાઈ પટેલ જવાહરલાલ નેહરુ સુભાષચંદ્ર બોઝ ગાંધીજી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) ઓલ ઈન્ડિયા ફોરવર્ડ બ્લોકની સ્થાપના સુભાષ ચંદ્ર બોસ દ્વારા ક્યારે કરવામાં આવી હતી ? વર્ષ 1939 વર્ષ 1935 વર્ષ 1931 વર્ષ 1945 વર્ષ 1939 વર્ષ 1935 વર્ષ 1931 વર્ષ 1945 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) રાજાએ પ્રજાનું રક્ષણ શાની મદદથી કરવાનું છે એમ કૌટિલ્ય કહે છે ? આવક ખર્ચ ધર્મ દંડ આવક ખર્ચ ધર્મ દંડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) મહાગુજરાત જનતા પરિષદની સ્થાપના ક્યા વર્ષમાં થયેલી હતી? એક પણ નહીં 1950 1956 1953 એક પણ નહીં 1950 1956 1953 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) ગોવિંદ ત્રીજો તથા અમોઘવર્ષા નામના રાજવીઓ કયા વંશના હતા ? ચાલુક્ય પાલ ગુર્જર પ્રતિહાર રાષ્ટ્રકૂટ ચાલુક્ય પાલ ગુર્જર પ્રતિહાર રાષ્ટ્રકૂટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) 'શિક્ષિત થાઓ, સંઘર્ષ કરો અને સંગઠિત બનો' આ સૂત્ર કોણે આપ્યું હતું ? ડૉ. બાબાસાહેબ આંબેડકર મહાત્મા જ્યોતિબા ફૂલે પંડિત જવાહરલાલ નેહરુ મહાત્મા ગાંધીજી ડૉ. બાબાસાહેબ આંબેડકર મહાત્મા જ્યોતિબા ફૂલે પંડિત જવાહરલાલ નેહરુ મહાત્મા ગાંધીજી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP