ભારતનો ઈતિહાસ (History of India) ભારતના કયા હિંદુ રાજા 'ડુંગરના ઉંદર' તરીકે જાણીતા છે ? મહારાણા પ્રતાપ સંભાજી છત્રપતિ શિવાજી તાત્યા ટોપે મહારાણા પ્રતાપ સંભાજી છત્રપતિ શિવાજી તાત્યા ટોપે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) 'ઉઠો, જાગો અને ધ્યેય પ્રાપ્તિ સુધી મંડ્યા રહો' નું સૂત્ર કોણે આપ્યું ? દયાનંદ સરસ્વતી રામકૃષ્ણ પરમહંસ સ્વામી વિવેકાનંદ રાજા રામમોહનરાય દયાનંદ સરસ્વતી રામકૃષ્ણ પરમહંસ સ્વામી વિવેકાનંદ રાજા રામમોહનરાય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) વૈદિક સમયનાં સાહિત્યમાં સૌથી વધારે કઈ નદીનો ઉલ્લેખ છે ? ગંગા નર્મદા સિંધુ સરસ્વતી ગંગા નર્મદા સિંધુ સરસ્વતી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) પ્રાદેશિક સૈના સ્થાપના દિવસ ક્યારે મનાવાય છે ? 12 ઓકટોબર 9 ઓકટોબર 13 ઓકટોબર 14 ઓકટોબર 12 ઓકટોબર 9 ઓકટોબર 13 ઓકટોબર 14 ઓકટોબર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) નીચેના વિધાન પૈકી કયું / કયા વિધાન / વિધાનો સાચું / સાચા છે ? 1) બુદ્ધનું મૃત્યુ કુશીનારા ખાતે થયું હતું 2) મહાવીરનું મૃત્યુ કુંડગ્રામ ખાતે થયું હતું 3) બુદ્ધનું મૃત્યુ મહાવીરના મૃત્યુ અગાઉ થયું હતું આપેલ તમામ ફક્ત 1 અને 2 ફક્ત 1 અને 3 ફક્ત 1 આપેલ તમામ ફક્ત 1 અને 2 ફક્ત 1 અને 3 ફક્ત 1 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) ભારતમાં પત્રકારત્વના અગ્રદૂત તરીકે કોની ગણના થાય છે ? લોકમાન્ય તિલક બારીન્દ્રનાથ ઘોષ રવિન્દ્રનાથ યગોર રાજા રામમોહન રાય લોકમાન્ય તિલક બારીન્દ્રનાથ ઘોષ રવિન્દ્રનાથ યગોર રાજા રામમોહન રાય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP