ભારતનો ઈતિહાસ (History of India) સરફરોશી કી તમન્ના અબ હમારે દિલ મેં હૈ... દેશદાઝની ભાવના કોણે વ્યક્ત કરી હતી ? મદનલાલ ધિંગરા બિસ્મિલ સુખદેવ ખુદીરામ બોઝ મદનલાલ ધિંગરા બિસ્મિલ સુખદેવ ખુદીરામ બોઝ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) "India has to unite and conquer the whole world once again with it's might" આ વાક્ય કોનું છે ? જવાહરલાલ નેહરુ સ્વામી દયાનંદ સ્વામી વિવેકાનંદ રામકૃષ્ણ પરમહંસ જવાહરલાલ નેહરુ સ્વામી દયાનંદ સ્વામી વિવેકાનંદ રામકૃષ્ણ પરમહંસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) મોહેં-જો-દડોના સ્થળનું ખોદકામ કોના દ્વારા કરવામાં આવ્યું હતું ? રાખલદાસ બેનર્જી એચ.ડી. સાંકલીયા દયારામ સહાની પંડિત માધો સરૂપ વત્સ રાખલદાસ બેનર્જી એચ.ડી. સાંકલીયા દયારામ સહાની પંડિત માધો સરૂપ વત્સ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) નીચેનામાંથી અયોગ્ય જોડકું પસંદ કરો. કુતુબમીનાર : કુતુબુદીન ઐબક ચાર મિનાર : અક્બર સાત પેગોડાનું મંદિર : નરસિંહવર્મન બીજો મેહરગઢનો કિલ્લો : રાવ જોધા કુતુબમીનાર : કુતુબુદીન ઐબક ચાર મિનાર : અક્બર સાત પેગોડાનું મંદિર : નરસિંહવર્મન બીજો મેહરગઢનો કિલ્લો : રાવ જોધા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) દિલ્હી મેહરૌલી ખાતે આવેલ લોહ સ્તંભ કોની સિદ્ધિઓનું અંકન કરતું હોવાનું માનવામાં આવે છે ? ચંદ્રગુપ્ત મૌર્ય ચંદ્રગુપ્ત -2 અશોક સમુદ્રગુપ્ત ચંદ્રગુપ્ત મૌર્ય ચંદ્રગુપ્ત -2 અશોક સમુદ્રગુપ્ત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) વિવેકાનંદ શિલા સ્મારક કયા રાજ્યમાં આવેલ છે ? તમિલનાડુ કેરળ દિલ્હી પશ્ચિમ બંગાળ તમિલનાડુ કેરળ દિલ્હી પશ્ચિમ બંગાળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP