ભારતનો ઈતિહાસ (History of India) સરફરોશી કી તમન્ના અબ હમારે દિલ મેં હૈ... દેશદાઝની ભાવના કોણે વ્યક્ત કરી હતી ? ખુદીરામ બોઝ સુખદેવ બિસ્મિલ મદનલાલ ધિંગરા ખુદીરામ બોઝ સુખદેવ બિસ્મિલ મદનલાલ ધિંગરા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) 'બહુજન હિતાય બહુજન સુખાય' એ ___ નું સૂત્ર છે. સાહિત્ય અકાદમી ઓલ ઈન્ડિયા રેડિયો સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા ક્રાફટ કાઉન્સિલ ઓફ ઈન્ડિયા સાહિત્ય અકાદમી ઓલ ઈન્ડિયા રેડિયો સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા ક્રાફટ કાઉન્સિલ ઓફ ઈન્ડિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) ભારતીય રાષ્ટ્રીય પંચાંગ અનુસાર પ્રથમ માસ કયો છે ? પોષ ચૈત્ર ફાગણ કારતક પોષ ચૈત્ર ફાગણ કારતક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) અલ્હાબાદ પાસેના સ્તંભાલેખનું આલેખન કરનાર રાજકવિ નીચેના પૈકી કોણ હતાં ? હરિષેણ ચંદ બારોટ કાલિદાસ રાજશેખર હરિષેણ ચંદ બારોટ કાલિદાસ રાજશેખર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) 'વંદે માતરમ્' ના રચયિતા કોણ ? બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાય શરતચંદ્ર ચટ્ટોપાધ્યાય રવીન્દ્રનાથ ટાગોર આમાંથી કોઈ નહીં બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાય શરતચંદ્ર ચટ્ટોપાધ્યાય રવીન્દ્રનાથ ટાગોર આમાંથી કોઈ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) વિશ્વભારતી યુનિવર્સિટીની સ્થાપના કયા મહાનુભાવ દ્વારા કરવામાં આવી હતી ? રાજા રામમોહનરાય રવીન્દ્રનાથ ટાગોર બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાય રામકૃષ્ણ પરમહંસ રાજા રામમોહનરાય રવીન્દ્રનાથ ટાગોર બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાય રામકૃષ્ણ પરમહંસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP