Loading [Contrib]/a11y/accessibility-menu.js

ભારતનો ઈતિહાસ (History of India)
સરફરોશી કી તમન્ના અબ હમારે દિલ મેં હૈ... દેશદાઝની ભાવના કોણે વ્યક્ત કરી હતી ?

બિસ્મિલ
મદનલાલ ધિંગરા
સુખદેવ
ખુદીરામ બોઝ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
અર્થશાસ્ત્ર પ્રમાણે, ઉડકા-ભાગા કર શેનો હતો ?

અભિનેતાઓ, ગાયકો અને ગણિકાઓ પર
નાણાકીય કટોકટીની પરિસ્થિતિમાં
રાજ્યની જમીનમાં વાવણી પર
સિંચાઈ કાર્યના ઉપયોગ માટે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
લોર્ડ ડેલહાઉસી દ્વારા ખાલસા કરવામાં આવેલ રજવાડાઓનો સાચો ક્રમ જણાવો.

સતારા,નાગપુર, ઝાંસી,ઉદયપુર
સતારા,ઝાંસી,ઉદયપુર,નાગપુર
સતારા,ઉદયપુર,ઝાંસી,નાગપુર
સતારા,ઝાંસી,નાગપુર,ઉદયપુર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
નીચે જણાવેલ સંતોને તેમની ફિલસુફી સાથે યોગ્ય રીતે જોડો.
સંત
a) રામાનુજ
b) ચૈતન્ય
c) શંકરા
d) કબીર
ફિલસૂફી
1) અદ્વૈત્ય ફિલસૂફી
2) નિર્ગુણ ભક્તિ
3) વિશિષ્ટાદ્વૈત ફિલસૂફી
4) ગૌડીય વૈષ્ણવ સંપ્રદાય

a-3, b-2, c-1, d-4
a-3, b-4, c-1, d-2
a-2, b-1, c-4, d-3
a-1, b-4, c-3, d-2

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
'તુમ મુજે ખૂન દો, મેં તુમ્હે આઝાદી દુંગા' આ ઘોષણા કયા મહાપુરુષે કરી હતી ?

લાલા લજપતરાય
સુભાષચંદ્ર બોઝ
વીર ભગતસિંહ
સરદાર પટેલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP