ભારતનો ઈતિહાસ (History of India)
કનિષ્કના સામ્રાજ્યના નીચેના પૈકી કયા બે મહત્વના રાજકીય કેન્દ્રો હતા ?

મથુરા અને સારનાથ
પુરુશાપુરા અને મથુરા
પુરુશાપુરા અને પાટલીપુત્ર
સરનાથ અને શ્રીનગર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
ભારતમાં સતીપ્રથા, બાળલગ્ન, જ્ઞાતિપ્રથા, બાળકીને દૂધ પીતી કરવાના રિવાજ વગેરેનો ઉગ્ર વિરોધ અને નાબૂદ કરવાના આંદોલનો કોણે ચલાવ્યા હતા ?

લોકમાન્ય ટિળક
લાલા લજપતરાય
જવાહરલાલ નેહરુ
રાજા રામમોહનરાય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
બુદ્ધ દ્વારા આપવામાં આવેલા 'ચાર ઉમદા સત્યો' શેના પર આધારિત છે ?

આખરી વાસ્તવિકતા
મુક્તિ
દુ:ખ અને તેની નાબુદી
યોગ્ય કાર્ય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP