ભારતનો ઈતિહાસ (History of India) કનિષ્કના સામ્રાજ્યના નીચેના પૈકી કયા બે મહત્વના રાજકીય કેન્દ્રો હતા ? મથુરા અને સારનાથ પુરુશાપુરા અને મથુરા પુરુશાપુરા અને પાટલીપુત્ર સરનાથ અને શ્રીનગર મથુરા અને સારનાથ પુરુશાપુરા અને મથુરા પુરુશાપુરા અને પાટલીપુત્ર સરનાથ અને શ્રીનગર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) ભારતમાં સતીપ્રથા, બાળલગ્ન, જ્ઞાતિપ્રથા, બાળકીને દૂધ પીતી કરવાના રિવાજ વગેરેનો ઉગ્ર વિરોધ અને નાબૂદ કરવાના આંદોલનો કોણે ચલાવ્યા હતા ? લોકમાન્ય ટિળક લાલા લજપતરાય જવાહરલાલ નેહરુ રાજા રામમોહનરાય લોકમાન્ય ટિળક લાલા લજપતરાય જવાહરલાલ નેહરુ રાજા રામમોહનરાય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) નીચેના પૈકી કોણ સંસ્કૃત કૃતિ 'માનસોલ્લાસ' ના રચયિતા છે ? બિલ્હણ સોમેશ્વર તૃતીય વિજયસેન ચંદ્ર બિલ્હણ સોમેશ્વર તૃતીય વિજયસેન ચંદ્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) આચાર્ય નાગાર્જુન કઈ પ્રાચીન વિદ્યાપીઠના આચાર્ય હતા ? વલભી નાલંદા વિક્રમશીલા તક્ષશીલા વલભી નાલંદા વિક્રમશીલા તક્ષશીલા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) બુદ્ધ દ્વારા આપવામાં આવેલા 'ચાર ઉમદા સત્યો' શેના પર આધારિત છે ? આખરી વાસ્તવિકતા મુક્તિ દુ:ખ અને તેની નાબુદી યોગ્ય કાર્ય આખરી વાસ્તવિકતા મુક્તિ દુ:ખ અને તેની નાબુદી યોગ્ય કાર્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) ત્રીજી બૌદ્ધ સભા ક્યાં મળેલી હતી ? રાજગૃહા કાશ્મીર પાટલીપુત્ર વૈશાલી રાજગૃહા કાશ્મીર પાટલીપુત્ર વૈશાલી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP