ભારતનો ઈતિહાસ (History of India)
શ્રી વલ્લભભાઈ પટેલ સત્યાગ્રહની કઈ લડતથી પ્રભાવિત થઈને ગાંધીજીના આજીવન અનુયાયી બની રહ્યા ?

દક્ષિણ આફ્રિકાનો સત્યાગ્રહ
ચંપારણનો સત્યાગ્રહ
ખેડા સત્યાગ્રહ
અમદાવાદનો સત્યાગ્રહ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
સંત રામાનુજાચાર્ય અંગે સાચો વિકલ્પ પસંદ કરો.

આપેલ તમામ
11મી સદીમાં ભક્તિ ચળવળ માટે જાણીતા સંત
સંત રામાનુજાચાર્યે વિશિષ્ટાદ્વૈતવાદ આપ્યો
સંત રામાનુજાચાર્યનો જન્મ ઈ.સ.1071મા પેરામ્બુદુર (તમિલનાડુ)માં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
'બેંગોલ ગઝેટ' નામનું સર્વપ્રથમ સમાચારપત્ર કોણે શરૂ કરાવ્યું હતું ?

જેમ્સ ઓગસ્ટસ હિકી
કિનલોક ફાર્બસ
સર એલેક્ઝાન્ડર
મેક્સમૂલર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP