ભારતનો ઈતિહાસ (History of India) મલાયા ખાતે 'ઇન્ડિયન નેશનલ આર્મી' (આઈ.એન.એ.) રચવાનો પ્રથમ વિચાર તેમને આવ્યો. મોહનસિંઘ સુભાષચંદ્ર બોઝ નિરંજનસિંઘ ગીલ રાસબેહારી બોઝ મોહનસિંઘ સુભાષચંદ્ર બોઝ નિરંજનસિંઘ ગીલ રાસબેહારી બોઝ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) જલિયાવાલા બાગમાં જે હત્યાકાંડ થયેલ હતો તેના માટે મુખ્ય જવાબદાર કોણ હતું ? ડેલહાઉસી બેન્ટિક કેનીંગ જનરલ ડાયર ડેલહાઉસી બેન્ટિક કેનીંગ જનરલ ડાયર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) નીચે દર્શાવેલ કયા પુરાતત્વ સ્થળેથી પાષણયુગથી લઈને હડપ્પા સંસ્કૃતિ સુધીના સાંસ્કૃતિક અવશેષો મળેલ છે ? કોટદિજી આમરી કાલીબંગન મહેરગઢ કોટદિજી આમરી કાલીબંગન મહેરગઢ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) આચાર્ય નાગાર્જુન કઈ પ્રાચીન વિદ્યાપીઠના આચાર્ય હતા ? નાલંદા વિક્રમશીલા તક્ષશિલા વલભી નાલંદા વિક્રમશીલા તક્ષશિલા વલભી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) દિલ્હી સલ્તનતની સ્થાપના કોણે કરી હતી ? કુતુબુદ્દીન ઐબક મહમૂદ ગઝનવીએ શિહાબુદીન ઘોરી કુતુબુદ્દીન બખ્તિયારે કુતુબુદ્દીન ઐબક મહમૂદ ગઝનવીએ શિહાબુદીન ઘોરી કુતુબુદ્દીન બખ્તિયારે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) કોને 'ગણિતશાસ્ત્રના પિતા' તરીકે ઓળખવામાં આવતા હતા ? ભાસ્કરાચાર્યને વરાહમિહિરને બ્રહ્મગુપ્તને આર્યભટ્ટને ભાસ્કરાચાર્યને વરાહમિહિરને બ્રહ્મગુપ્તને આર્યભટ્ટને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP