ભારતનો ઈતિહાસ (History of India)
નીચેના પૈકી કઈ જોડી સાચી નથી ?

અણોજ્જા - મહાવીર સ્વામીની પુત્રી
પદ્મપ્રભુનાથ - બનારસના રાજા અશ્વસેનના પુત્ર
નેમિનાથ - કૃષ્ણના પિતરાઇ ભાઇ અરિસ્થનેમિ
મલ્લીનાથ - એકમાત્ર સ્ત્રી તીર્થંકર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
ભારતમાં જાહેર બાંધકામ ખાતાની સ્થાપના કોના સમયમાં થઈ ?

વોરન હેસ્ટિંગ્સ
વેલેસ્લી
ડેલહાઉસી
વિલિયમ બેન્ટિક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
નીચે દર્શાવેલ પેશવાઓની 'નાના સાહેબ'ના નામે કોણ પ્રસિદ્ધ હતું ?

બાજીરાવ પહેલો
નાના ફડનવીસ
બાજીરાવ બીજો
બાલાજી બાજીરાવ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP