ભારતનો ઈતિહાસ (History of India) નીચેના પૈકી કઈ જોડી સાચી નથી ? મલ્લીનાથ - એકમાત્ર સ્ત્રી તીર્થંકર નેમિનાથ - કૃષ્ણના પિતરાઇ ભાઇ અરિસ્થનેમિ અણોજ્જા - મહાવીર સ્વામીની પુત્રી પદ્મપ્રભુનાથ - બનારસના રાજા અશ્વસેનના પુત્ર મલ્લીનાથ - એકમાત્ર સ્ત્રી તીર્થંકર નેમિનાથ - કૃષ્ણના પિતરાઇ ભાઇ અરિસ્થનેમિ અણોજ્જા - મહાવીર સ્વામીની પુત્રી પદ્મપ્રભુનાથ - બનારસના રાજા અશ્વસેનના પુત્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) સર્વોદય ચળવળના પ્રણેતા કોણ હતા ? વલ્લભભાઈ પટેલ વિનોબા ભાવે વિક્રમ સારાભાઈ વિજયાલક્ષ્મી પંડિત વલ્લભભાઈ પટેલ વિનોબા ભાવે વિક્રમ સારાભાઈ વિજયાલક્ષ્મી પંડિત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) કયા પ્રાચીન-સમયકાળ દરમિયાન રાજા અને યુવરાજ સાથે શાસન કરતા ? મૌર્યકાળ પાંડયકાળ શક-ક્ષત્રપકાળ ગુપ્તકાળ મૌર્યકાળ પાંડયકાળ શક-ક્ષત્રપકાળ ગુપ્તકાળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) ગળી (Indigo) ઉગાડતા કિસાનોને માટે ગાંધીજીની આગેવાની હેઠળ કયો સત્યાગ્રહ થયો હતો ? નાગપુર સત્યાગ્રહ ચંપારણ સત્યાગ્રહ બારડોલી સત્યાગ્રહ ખેડા સત્યાગ્રહ નાગપુર સત્યાગ્રહ ચંપારણ સત્યાગ્રહ બારડોલી સત્યાગ્રહ ખેડા સત્યાગ્રહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) 'જો સંસ્કૃત ભગવાન દ્વારા કૃત છે, તો શું પ્રાકૃત ચોરો અને ધૂર્તો દ્વારા નિર્મિત છે ?' - આ વિધાન કોનું છે ? ભગવાનદાસ તુકારામ કબીર એકનાથ ભગવાનદાસ તુકારામ કબીર એકનાથ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) નીચેના પૈકી કોણે 'મિત્રમેલા' નામની સંસ્થા સ્થાપી હતી, જે પાછળથી 'અભિનવ ભારત' નામથી જાણીતી બની હતી ? ચંદ્રશેખર આઝાદ ખુદીરામ બોઝ વીર સાવરકર વાસુદેવ બળવંત ફળકે ચંદ્રશેખર આઝાદ ખુદીરામ બોઝ વીર સાવરકર વાસુદેવ બળવંત ફળકે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP